SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ५२० स्थानाङ्गसूत्रे " मोत्तुं अकम्मभूमि य नरतिरिए सुरगणे य नेरइए । सेसाणं जीवाणं तब्भवमरणं तु केसिंचि ।। १ ॥" छाया-मुक्त्वा अकर्म भूमिज नरतियश्चः सुरगणान् च नैरयिकान् । शेषाणां जीवानां तद्भवमरणं तु केषाञ्चित् ॥ १ ॥ २॥ गिरिपतन-तरुपतन ३-जलप्रवेश-ज्वलनप्रवेश ४-विषभक्षणमरणानि प्रसिदानि । शस्त्रावपाटनम्-शस्त्रेण-करपत्रादिना अवपाटनं-स्वशरीरस्य विदारणं यस्मिन् तत्तथाक्तं मरणम् ५। ' दो मरणाई' इत्यादि । वक्ष्यमाणे द्वे मरणे श्रवणेन भगवता महावीरेण 'जाव' इति ‘नो नित्यंवर्णिते ' इत्यारभ्य यावत् अन्य जीवों के नहीं। कहा भी है-(मोत्तुं अकम्मभूमि य ) इत्यादि। अकर्मभूमि के नर तिर्यश्चों को, देवगणों को, और नैरयिकों को छोड़कर के शेष जीवों के यह तद्भवमरण होता है शेष जीवों में भी सब को यह मरण नहीं होता है किन्तु किसी २ के ही होता है इसी तरह से पर्वत से गिरने पर जो मरण हो जाता है वह गिरिपतन मरण है, वृक्ष से गिरने पर जो मरण होता है वह तरुपतन मरण है जल में डूब जाने पर जो मरण हो जाता है वह जलप्रवेशमरण है, अग्नि में प्रवेश करने से जो मरण होता है वह ज्वलनप्रवेशमरण है विषभक्षण करने पर जो मरण हो जाता है वह विषभक्षणमरण है तथा शस्त्रकरपत्र-(करवत ) आदि से अपने शरीर का जो विदारण हो जाने पर मरण हो जाता है वह शस्त्रायपाटनमरण है इन मरणों से मरना भी जवानी मामतमा मेयु मन नथी. ४युं ५ छ - "मोत्तुं अकम्मभूमि य" त्या અકર્મભૂમિના નર તિર્યંચે, દેવગણે અને નારકે સિવાયના છ જ તદ્દભવ મરણથી મરે છે. તે જેમાં પણ બધાં છો એ પ્રકારના મરણથી મરતાં નથી, પરંતુ કેઈ કઈ છ જ એ મરણથી મરે છે. ગિરિપતન મરણ–પર્વત પરથી પડી જવાને લીધે જે મરણ થાય છે, તેને ગિરિપતન મરણ કહે છે વૃક્ષ પરથી પડી જવાને લીધે જે મરણ થાય છે, તેને તરુપતન મરણું કહે છે. પાણીમાં ડૂબી જવાથી જે મરણ થાય છે, તેને જલપ્રવેશ મરણ કહે છે. અગ્નિમાં પ્રવેશ કરવાથી જે મરણ થાય છે, તેને જવલનપ્રવેશ મરણ કહે છે. ઝેર ખાવાથી જે મરણ થાય છે, તેને વિષ. ભક્ષણ મરણ કહે છે. કરવત આદિ શર વડે શરીરનું વિવારણ થવાથી જે મરણ થાય છે, તેને શઆવપાટન મરણ કહે છે. ગિરિપતન મરણ આદિ મરશથી મરવું તે શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથ માટે પ્રશસ્ત કહ્યું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy