SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०२ उ०४ सू० ४५ प्रशस्ताप्रशस्तमरणनि पणम् ५१९ ज्ञानाचाराधनालता येन परशुनेव देवेन्द्रादिगुणद्धिप्रार्थनाध्यवसायेन तत्तथोक्तम्दिव्यमानुषऋद्धिसंदर्शनश्रवणाभ्यां तदभिलापानुष्ठानमित्यर्थः, तत्पूर्वकं मरणं निदानमरणम् । यस्मिन् भवे जीवो वर्त्तते तद्भवयोग्यमेवायुष्कं बद्धा पुनम्रियमाणस्य यन्मरणं तत् तद्भवमरणम् । एतद्धि संख्यातायुष्ककर्मभूमिजनरतिरश्चामेव भवति, तेषामेव तद्भवायुबन्धसद्भावात् पुनस्तत्रैवोत्वत्तेः । तत्किं तेषां सर्वेषामेव भवति १ न, येषां तद्भवोपादानुरूप एवायुष्कर्मोपचयो भवति, तेषामेव तद्भवमरणं जायते नान्येषामिति । उक्तञ्चवाली ऐसी ज्ञानादिरूप आराधनालता देवेन्द्रगुणद्धि की प्राप्ति की आकांक्षा से नष्ट कर दी जाती है वह निदानमरण है दिव्य अथवा मानुष-संबंधी ऋद्धि के दर्शन और श्रवण से आगामी भवमें इस की चाहना करना और इस चाहना पूर्वक ही मरण करना इसका नाम निदानमरण है जिस भव में जीव है तद्भव योग्य ही आयुष्क का बंध करके पुनः म्रियमाण जीव का जो मरण है वह तद्भवमरण है यह भरण संख्यातवर्ष की आयु वाले कर्मभूमिज मनुष्य-तिर्यञ्चों के ही होता है, युगलों के नहीं। क्योंकि उनके ही तद्भव की आयु के बन्ध का सद्भाव होता है । इससे वे वहीं पर उत्पन्न हो जाते हैं। शंका-क्या यह तद्भवमरण उन सब के ही होता है ? उत्तर-ऐसा नियम नहीं है जिन जीवों के तद्भवोपादानानुरूप ही आयुष्क कर्म का उपचय होता है उनके ही यह तद्भवमरण होता है નાખવામાં આવે છે એ જ પ્રમાણે જે મરણ દ્વારા આનન્દ રોપેત મેક્ષફલ વાળી જ્ઞાનાદિરૂપ આરાધના લતાને દેવેન્દ્ર ગુણવૃદ્ધિની પ્રાપ્તિની અભિલાષાને કારણે નષ્ટ કરી નાખવામાં આવે છે તે મરણને નિદાન મરણ કહે છે. એટલે કે દિવ્ય અથવા માનુષ સંબંધી ઋદ્ધિનાં દર્શન થવાથી અથવા તેની વાત સાંભળવાથી આગામી ભવમાં તેની ચાહના કરવી અને તે ચાહનાપૂર્વક કરવું તેનું નામ નિદાન મરણ છે. જે ભવમાં જીવ હોય તેભવને ગ્ય જ આયુષ્યને બંધ કરીને પુનઃ શ્રિયમાણ (મરતા) જીવનું જે મરણ છે તે મરણને તદ્દભવ મરણ કહે છે. આ પ્રકારનું મરણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મ ભૂમિ જ નરતિયોનાં જ થાય છે–યુગલેનાં થતાં નથી. કારણ કે તદ્દભવના આયુના બન્ધનો સદૂભાવ તે જીવમાં જ હોય છે, તેથી તેઓ ત્યાંજ ફરી ઉત્પન્ન થઈ જાય છે. શંકા–શું તે બધાનું તદ્દભવ મરણ જ થાય છે ? ઉત્તર-એ નિયમ નથી. જે જી દ્વારા તદભવ ઉપાદાનને અનુરૂપ જ આયુષ્કકર્મને ઉપચય થાય છે, તેઓ જ તે તદ્દભવ મરણે મરે છે–અન્ય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy