________________
सुधा टीका स्था० २ उ० ४ सू. ४२ पल्योपमसागरोपमनिरुपणम् ५०७ कृते सति भवति । एवं सूक्ष्ममद्धासागरोपमं तेषां पल्यानां दशभिः कोटीकोटीमिर्जायते । अनेन सूक्ष्माद्धापल्योपमसागरोपमेण नैरयिक-तिर्यग्योनिक-मनुष्यदेवानामायुर्मीयते २।
क्षेत्रपल्योपममप्येवमेव, नवरं प्रतिसमयं बालाग्रस्पृष्टैकैकाकाशप्रदेशनिस्सारणे कृते सति यावता कालेन पल्यो निले पो निष्ठितो भवति स कालो व्यावहारिक क्षेत्रपल्योपमं कथ्यते । एवं व्यावहारिकसागरोपमं तेषां दशभिः कोटीकोटीभिसे है असंख्यात खण्डीकृत एक एक बालाग्र को सौ सौ वर्ष जब व्यतीत हो जावें तय निकालना चाहिये इस तरह करते२ जब वह गर्त पूर्णरूप से उन घालायों से रिक्त हो जाता है-तब इनके खाली करने में जितना काल समाप्त हुआ उतने काल का नाम सूक्ष्म अद्धापल्योपम है। सूक्ष्म अद्धापल्योपम की१० कोटिकोटि से सक्षम अद्धासागरोपम निष्पन्न होता है अर्थात् १० कोटाकोटि सूक्ष्म अद्धा पल्योपम का एक सूक्ष्म अद्धामागरोपम होता है इस सूक्ष्म अद्वापल्योपमजन्य सूक्ष्म अद्धासागरोपम से नैरयिक, तिर्यग्योनिक, मनुष्य और देवों की आयु को प्रमित किया जाता है क्षेत्रपल्योपम भी इसी प्रकार से है परन्तु इसमें कथन की ऐसी विशेषता है कि बालाग्रसे स्पृष्ट एक एक आकाश प्रदेशको एक एक समय में वहांसे निकालोजितने समय में वह पल्य इस प्रकारसे करते २ उनसे खाली हो जाता है उतने काल का नाम व्यावहारिकक्षेत्रपल्पोपम है इस પ્રકટ કરવામાં આવે છે–જેના અસંખ્યાત ખડે કરવામાં આવ્યા હોય એવા બાલાઝો વડે ઉપર્યુક્ત પ્રમાણવાળા કૂવાને ખૂબ જ ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવે. ત્યારબાદ સો સો વર્ષે તે કૂવામાંથી એક એક બાલાગખંડને બહાર કાઢવામાં આવે. આમ કરતાં કરતાં જેટલા સમયે તે કૂવે તે બાલારાખંડથી બિલકલ રહિત (ખાલી) થઈ જાય છે, એટલા કાળને “ સૂક્ષમ અદ્ધા પપમ કહે છે.” સૂક્ષમ અદ્ધા પલ્યોપમની ૧૦ કોટિ કોટિ પ્રમાણને અદ્ધાસાગરોપમ? કાળ હોય છે. આ સૂક્ષમ અદ્ધાપલ્યોપમ જન્ય સૂક્ષ્મ અઢાસાગરોપમ દ્વારા નારકે, તિર્યંગ્યાનિકે, મનુષ્ય અને દેવોના આયુષ્યના માપની ગણતરી કરી શકાય છે. ક્ષેત્રપલ્ય પમ પણ એજ પ્રકારનું છે, પરન્ત તેના કથનમાં નીચે પ્રમાણે વિશેષતા છે–
બાલાઝથી સ્પષ્ટ એક એક આકાશપ્રદેશને પ્રતિ સમય બહાર કાઢતાં કાઢતાં જેટલા સમયમાં તે કૃ તેમનાથી ખાલી થઈ જાય, એટલા કાળનું નામ * વ્યાવહારિક ક્ષેત્ર પોપમ” છે. એવા વ્યાવહારિક ક્ષેત્ર પોપમની ૧૦
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧