________________
४९४
स्थानाङ्गसूत्रे
उदीरयन्ति - अप्राप्तावसर एवोदयावलिकायां प्रवेशयन्ति । तदेव स्थानद्वयं दर्शयति'अभोगमियाए ' इत्यादि, आभ्युपगमिक्या - अभ्युपगमेन स्वीकरणेन निर्वृ त्ता, अभ्युपगमे भवावा आभ्युपगमिकी स्वेच्छया स्वीकृतेत्यर्थः, तया प्रव्रज्या स्वीकरणेन ब्रह्मचर्यभूमिशयन केशलश्च नातापनादिरूपया वेदनया - पीडया । तथा औपक्रमिक्या - उपक्रमेण कर्मोंदीरणकरणेन निर्वृत्ता, कर्मोंदीरणकारणे भवा वा औपक्रमिकी - स्वयमुदयं प्राप्ता ज्वरातिसारादिजन्या, तया वेदनया । ' एवं ' मिति एवम् - से पापकर्मकी उदीरणा करते हैं कर्म के उदय में आने को अवसर तो नहीं है परन्तु उसे जबर्दस्ती उद्यावलिका में लाना इसका नाम उदीरणा है । उदीरणा करने के वे दो स्थान ये हैं एक आभ्युपगमिकी वेदना और दूसरी औपक्रमी वेदना, आभ्युगमिकीवेदना वह है जो स्वेच्छा से स्वीकृत की जाती है जैसे प्रव्रज्या का स्वीकार करना, ब्रह्मचर्य का पालना, भूमि पर शयन करना, केशों का लुञ्चन करना और आतापना आदि लेना, इन सब के करने पर जीवों को वेदना का अनुभव तो होता है पर इस वेदना को शान्तिभाव से सहन करने से कर्मों की उदीरणा होती है | अतः इस तरह की क्रियाओं से जन्य वेदना से जो कर्मों की उदीरणा होती है वह आभ्युपगमिकी वेदना जन्य उदीरणा है तथा कर्मों की उदीरणा करण से जो निर्वृत्त होती है अथवा कर्मोदीरणकारण के होने पर जो होती है वह औपक्रमिको वेदना है जैसे ज्वरातिसारादिजन्य वेदना इस वेदना से जो कर्मों की उदीरणा होती है वह औपक्र
છે. કમને ઉદયમાં આવવાને અવસર ન હેાય તે પણ જબદસ્તીથી તેને ઉદયાજ્ઞિકામાં લાવવું તેનું નામ ઉદ્દીરણા છે. ઉદીરણા કરવાના તે બે સ્થાના नीचे प्रमाणे छे-(१) आल्युपगभिडी बेहना भने (२) सोपभिसी बेहना, જે વેદનાના સ્વેચ્છાએ સ્વીકાર કરવામાં આવે છે તે વેદનાનું નામ આલ્યુપગમિકી વેદના છે. જેમકે પ્રયા અંગીકાર કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિપર શયન કરવું, લેાચ કરવા, આતાપના લેવી વગેરે. આ બધાનું સેવન કરવાથી જીવાને વેદનાના અનુભવ થાય છે, પરન્તુ તે વેદનાને શાન્તિભાવપૂર્વક સહન કરવાથી કર્મોની ઉદીરણા થાય છે. આ પ્રકારની ક્રિયાએથી જન્ય વેદનાથી કર્મોની જે ઉદીરણા થાય છે, તે આલ્કેપગમકી વેદનાજન્ય ઉદીરણા કહેવાય છે. કર્મોની ઉદ્દીરાકરણ દ્વારા જે નિવૃત્તિ થાય છે, અથવા કર્મીદીરણુકારણ ઉદ્દભવવાથી જે વેદના અનુભવવી પડે છે તેને ઔપમિકી વેદના કહે છે. જેમકે વરાદિ જન્યવેદના, તે પ્રકારની વેદના વડે કર્મીની જે ઉદ્દીરણા થાય છે તેને ઔપમિકી વેદનાજન્ય ઉદીરણા કહે છે. એજ પ્રમાણે જીવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧