________________
सुघा टीका स्था०२ उ०४ सू० ३८ ग्रामादीनां जीवाजीयत्वनिरूपणम् १८५ कादि जीवव्याप्तत्वात् , अजीयत्वं च प्रसिद्धमेव १५। वलयानि-पृथिवीनां वेष्टनानि घनोदधिधनवाततनुवातरूपाणि, विग्रहा:-लोकनाडीचक्राणि, जीवत्व चैषां सूक्ष्मपृथिव्यादि जीवव्याप्तत्वात् १६ । द्वीपाः समुद्राश्च प्रतीताः १७ । वेलाः-समुद्रजलद्धयः, वेदिकाः-जम्बूद्वीपजगत्यादि सम्बन्धिन्यः सिद्धाः१८ । द्वाराणि-विजयादीनि, तोरणानि - तेषामेवाच्यविशेषाः १९ । नैरयिकाःनारकाः, अनीपत्वं चैपां कर्मपुद्गलाद्यपेक्षया, जीवत्वं च प्रतीतमेव, नैरयिकाचासाः शान्तर पद से गृहीत हुआ है इन सब को जो जीवरूप से कहा गया है उसका कारण ऐसा है कि ये सब सूक्ष्मपृथिवीकायिक आदि जीवों से व्याप्त होते हैं तथा इनमें अजीवता तो स्वभावतः ही है वलय शब्द से पृथियियों के वेष्टनरूप घनोदधि, घनवात और तनुवात ये सब गृहीत हुए हैं। विग्रह शब्द से लोकनाडी चक्र गृहीत हुए हैं। इन सब में जीयता सूक्ष्मपृथिवीकायिक जीवों से व्याप्त होने के कारण कही गई है तथा अजीवता स्वभावतः कही गई है । द्वीप और समुद्र प्रसिद्ध ही हैं समुद्रजल की वृद्धि होती है वह चेला है, जम्बूद्रीप की जगति आदिरूप वेदिका होती है विजयादिक द्वार हैं, तथा इन द्वारों के जो अवयवविशेष हैं वे तोरण हैं। ये सब पूर्वोक्तरूप से ही जीव और अजीवरूप हैं । नैरयिकों में जो जीवत्व कहा गया है वह जीवाधिष्टित होने की अपेक्षा से कहा गया है तथा अजीयत्व जो कहा गया है वह कर्म पुद्गलों से युक्त होने के कारण से कहा गया है-इसी तरह से કહેવાનું કારણ નીચે પ્રમાણે છે–તે બધાં સ્થાને સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ જીવથી વ્યાપ્ત હોય છે. તથા તેમાં અજીવતા તે સ્વભાવતા જ હોય છે. વલય પદ દ્વારા પૃથ્વીના વેષ્ટનરૂપ ઘને દધિ, ઘનવાન અને તનુવાતને ગ્રહણ કરવામાં આવેલ છે. વિગ્રહપદથી લેકનાડીચક ગૃહીત થયેલ છે. તે બધાં સૂક્ષ્મ પ્રસ્વીકાયિક જીથી વ્યાસ હોવાથી તેમાં જીવતા પ્રકટ કરવામાં આવેલ છે અને અજીવતા સ્વભાવતઃ પ્રકટ કરવામાં આવેલ છે.
દ્વીપ અને સમુદ્રો જાણીતા હોવાથી અહીં તેમની વ્યાખ્યા આપી નથી. સમદ્રના પાણીની જે વૃદ્ધિ થાય છે તેને વેલા કહે છે. જમ્બુદ્વીપની જગતિ આદિ રૂપ વેદિકા હોય છે. વિજયાદિક દ્વાર છે અને તે દ્વારોના અવયવ વિશેષરૂપ તેર હોય છે. એ બધાં પહેલાં બતાવ્યા મુજબ જ જીવ અને અજવરૂપ છે. નારકમાં જે જીવત્વ પ્રકટ કરવામાં આવ્યું છે તેનું કારણ તેમની જીવયુકતતા છે અને તેઓ કર્મપુતલેથી યુકત હોવાથી તેમનામાં અજીત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે નરયિકાવામાં પણ જીવત્વ અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧