SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था० २ उ० ४ सू० ३१ समयादीनां निरूपणम् ४७३ अत्यन्तभेदे हि विप्रकृष्टधर्ममात्रोपलब्धौ प्रतिनियतधर्मिविषयः संशयो न स्यात् , तदन्येभ्योऽपि तस्य भेदाविशेषात् । दृश्यते च यदा कश्चित् हरिततरुतरुणशाखाप्रसरविवरान्तरतः किमपि शुक्लं पश्यति तदा 'किमियं पतोका किं वा बलाका?। इत्येवं प्रतिनियतमिविषयः संशय इति । अभेदेऽपि सर्वथा संशयानुत्पत्तिरेव, गुणग्रहणत एव तस्यापि गृहीतत्वादिति । इह त्वभेदनयाश्रयणात्--' जीवाइ य' इत्याधुक्तम् । इह च समयावलिकालक्षणपदार्थद्वयस्य प्रत्येकं जीवाजीवात्मकतया -भिन्न हो जाने के कारण उसकी उपलब्धि होने पर प्रतिनियत धर्मीविषयक जो संदेह होता है वह नहीं हो सकेगा, क्यों कि यह जिस प्रकार से विवक्षित धर्मी से भिन्न है उसी प्रकार से यह अन्य अविवक्षित धर्मी से भी भिन्न है तो फिर वह प्रतिनियतधर्मीविषयक ही संदेह को क्यों उत्पन्न करेगा अन्य धर्मीविषयक संदेह को उसी काल में यह क्यों नहीं उत्पन्न करेगा अवश्य ही उत्पन्न करेगाप्रतिनियत वस्तु विषयक संदेह होता नहीं है ऐसा तो नहीं हम जब बहूत दूर से हरे वृक्ष की शाखाओं के मध्य में कोई सफेद वस्तु देखते हैं तो हमें ऐसा संदेह होता ही है -कि क्या यह पताका है या बलाका (बगलोंकी पंक्ति) है ? यदि धर्मको धर्मी से सर्वथा अभिन्न ही माना जायगा-तभी प्रतिनियतवस्तु विषयक संदेह उत्पन्न नहीं हो सकेगा क्यों कि गुणके ग्रहणसे उससे अभिन्न उस वस्तु का ग्रहण हो ही जायेगा इसी कारण अभेदनय के आश्रयण से "जीवाइ य” इत्यादि पाठ कहा गया है। यहां ये समय आवलिकारूप पदार्थद्वय કારણે તેની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થતાં પ્રતિનિયત ધર્મિવિષયક જે સંદેડ થાય છે તે નહીં થઈ શકે, કારણ કે જે પ્રકારે તે વિવક્ષિત ધર્મીથી ભિન્ન છે એજ પ્રકારે તે અવિવક્ષિત ધર્મીથી પણ ભિન્ન છે, તે પછી તે પ્રતિનિયત ધર્મિ વિષયક જ સંદેડ કેમ ઉત્પન્ન કરશે? અન્યધર્મિવિષયક સંદેહ એજ કાળે તે કેમ નહીં ઉત્પન્ન કરે ? અવશ્ય ઉત્પન્ન કરશે જ. પ્રતિનિયત વસ્તુવિષયક સંદેહ ઉત્પન્ન ન થતું હોય એવી વાત તે બનતી નથી. આપણે જ્યારે લીલા વૃક્ષની શાખાઓના મધ્યભાગમાં કઈ સફેદ વસ્તુને દેખીએ છીએ ત્યારે આપણને એ સંદેહ થાય છે કે તે પતાકા છે કે બગલાની પંક્તિ છે ? જે ધર્મને ધમથી સર્વથા અભિન્ન જ માનવામાં આવે તે પણ પ્રતિનિયત વસ્તુવિષયક સંદેડ ઉત્પન્ન નહીં થઈ શકે, કારણ કે ગુણના ઘડણથી તે ગુણથી અભિન્ન એવી તે વસ્તુ ગ્રહણ થઈ જ જશે. એજ કારણે અભેદ નયને આધારે " जीवाइ य" त्यात अपामा मा०ये। छे. मी त समय भने पनि था ६० શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy