SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ४७२ स्थानासूत्रे विलोकनीयम्। तथा-असंख्यातसमयसमुदायात्मिकैकाऽऽवलिका, सा च क्षुल्लकमवग्रहणकालस्य षट्पञ्चाशदुत्तरद्विशततमभागभूना । समया इति वा आवलिका इति वा यः कालपदार्थस्तदविरोधेन जीवा इति च जीवपर्यायत्वात् पर्यायपर्यायिणोश्च कथञ्चिद् भेदात् , तथा अजीवानां पुद्गलादीनां पर्यायवाद् अजीवा इति च प्रोच्यते। समयादयो जीवादिव्यतिरेकमानो न भवन्ति, तथाहिसादि सपर्यवसानादिभेदभिन्ना या जीवाजीवादीनां स्थितिस्तद्भेदा: समयादयः सन्ति । सा च स्थिति वाजीक्योर्धमः, स धर्मश्च धर्मिणो नात्यन्तं भेदवान् , अतो धर्मधर्मिणोरभेदोपचारात् समया आयलिकाश्च जीवाजीवत्वेन व्यपदिश्यन्ते। प्रथम सूत्र की टीका में अवलोकन करना चाहिये। तथा असंख्यात समयों की एक आयलिका होती है-यह आवलिका क्षुल्लक भवग्रहणरूप काल की२५६ वे भागरूप पड़ती है, समय अथवा आवलिकारूप जो कालविशेष है सो इनके साथ जीवादिका कोई विरोध नहीं है-अतः ये जीय के पर्यायरूप हैं और पर्याय और पर्यायी में कथंचित् अभेदमान्य हआ है इसलिये ये जीव और अजीव आदिरूप कहे गये हैं। समयादिक जीयादिक से भिन्न नहीं हैं इस कथन का भाव ऐसा है कि सादि सपर्यवसान आदि भेदवाली जो जीवाजीवादिकों की स्थिति है उसी के भेद तो समयादिक हैं यह स्थितिजीव और अजीच की धर्मरूप है यह - धर्म अपने धर्मी से अत्यन्त भेद वाला नहीं होता है इसलिये धर्म और धर्मी में अभेदोपचार से समय और आवलिका ये सब जीव और अजीयरूप से व्यपदेश को प्राप्त हो जाते हैं। यदि धर्म का धर्मी से अत्यन्त भेद माना जायगा तो वह उससे सर्वथा विप्रकृष्ट વાંચી લેવી. અસંખ્યાત સમયની એક અવલિકા થાય છે. આ આવલિકા સુલક ભવગ્રહણરૂપ કાળના ૨૫૬ માં ભાગપ્રમાણ હોય છે. સમય અથવા આવલિકારૂપ જે કાળવિશેષ છે, તેમની સાથે જીવાદિકનો કેઈ વિરોધ નથી તેથી તેઓ જીવની પર્યાયરૂપ છે અને પર્યાય અને પર્યાયીમાં કંઈક અંશે અભેદ માનવામાં આવે છે, તેથી તેમને જીવ અને અજીવ આદિરૂપે કહેવામાં આવ્યા છે. સમયાદિક જીવાદિકથી ભિન નથી.” આ કથનને ભાવ નીચે પ્રમાણે છે. સાદિ સપર્યવસાન (અન્ત યુકત) આદિ ભેદવાળી જીરાદિકની જે સ્થિતિ છે, તેના જ ભેદ તે સમયાદિક છે. આ સ્થિતિ જીવ અને અજીવના ધર્મરૂપ છે. આ ધર્મ પિતાના ધમી કરતાં અત્યંત ભેદવા નથી તેથી ધર્મ અને ધર્મમાં અભેદપચારની અપેક્ષાએ સમય અને આવલિકા જીવ અને અજીવ રૂપ વ્યવહારને પ્રાપ્ત થઈ જાય છે. જે ધર્મને ધર્મથી અત્યન્ત ભેદ માનવામાં આવે, તો તેના કરતાં બિલકુલ ભિન્ન થઈ જવાને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy