________________
सुधा टीका स्था० २ उ० ३ सू० ३१ वर्षधरादिपर्वतद्वैविध्यनिरूपणम् ०९ तथा, तौ । कीदृशौ ? इत्याह-' बहुसमतुल्यौ अविशेषौ अनानात्वौ अन्योन्य नातिवर्तेते, आयामविष्कम्भोच्चत्वोद्वेधसंस्थानपरिणाहेन' इति पदानां व्याख्याऽनुपदं त्रिंशत्तमसूत्रे कृता ततोऽवसेया । तावाह-क्षुल्लाहमवान्-लघुहिमवान् भरतानन्तरम् , तथा शिखरी यत्परमैरवतक्षेत्रं वर्तते सः । इमौ द्वावपि पूर्वापरतो लवणसमुद्रस्पृष्टौ योजन शतोच्छायौ पञ्चविंशतियोजनायगाढौ आयतचतुरस्रसंस्थान संस्थितौ स्तः । अनयोविशेषवर्णनमन्यतोऽवसेयम् । एवं यथा 'जंबू दीये दीये' के बीच क्षुद्रहिमवान् पर्वत है इसी प्रकार हैमयत क्षेत्र और हरिवर्ष क्षेत्र के बीच में सीमा पर महाहिमवान् पर्वत है हरियास और महाविदेहक्षेत्र के बीच में निषधपर्वत है विदेह और रम्यक क्षेत्र के बीच में नीलवान् पर्वत है रम्यक और हैरण्यवतक्षेत्रके बीच में रुक्मी पर्वत है हैरण्यवत और ऐरवतक्षेत्र के बीच में शिखरी पर्वत है इस तरह से ये पर्वत दो दो क्षेत्रों का विभाग करते हैं। सुमेरु पर्वत की दक्षिणदिशा में भरत, हैमयत और हरिवर्ष क्षेत्र हैं और उत्तरदिशा में रम्यक हैरण्यवत और ऐरवत क्षेत्र है विदेहक्षेत्र में देवकुरु दक्षिणदिशा में और उत्तरकुरु उत्तरदिशा में है कालचक्र का परिवर्तन भरतक्षेत्र और ऐरवत क्षेत्र इन दो क्षेत्रों में ही होता है शेषक्षेत्रों में नहीं इन शेष क्षेत्रों में निवास करने वाले जीवों के उपभोग आयु शरीर का परिमाण आदि सदा एक से रहते हैं हैमवत क्षेत्र में जीवों की आयु एक पल्य प्रमाण होती है-यहां निरन्तर उत्सर्पिणी का चौथा या अयसर्पिणी का પાડે છે. જેમકે દક્ષિણ દિશામાં આવેલા ભરતક્ષેત્ર અને હૈમવત ક્ષેત્રની વચ્ચે શુદ્ર હિમવન પર્વત છે. એ જ પ્રમાણે હૈમવત અને હરિવર્ષ ક્ષેત્રની વચ્ચે, સીમા પર મહાહિમાવાન પર્વત છે. હરિવાર અને મહાવિદેહ ક્ષેત્રની વચ્ચે નિષધ પર્વત છે, વિદેડ અને રમ્યક ક્ષેત્રની વચ્ચે નીલવાન પર્વત છે, રમ્યક અને હૈરણ્યવત ક્ષેત્રની વચ્ચે રુકિમ પર્વત છે અને હૈરયવત અને આવતા ક્ષેત્રની વચ્ચે શિખરી પર્વત છે. આ રીતે આ પર્વતે બબ્બે ક્ષેત્રની મર્યાદા કરે છે.
સુમેરુ પર્વતની દક્ષિણ દિશામાં ભરત, હૈમવત અને હરિવર્ષ ક્ષેત્રે છે, અને ઉત્તર દિશામાં રમક, હૈરણ્યવત અને ઐવિત ક્ષેત્રે છે. વિદેહ ક્ષેત્રમાં દેવકુરુ દક્ષિણ દિશામાં અને ઉત્તર કુરુ ઉત્તર દિશામાં છે. કાલચકનું પરિવર્તન માત્ર ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્રોમાં જ થાય છે, બાકીના ક્ષેત્રોમાં થતું નથી. તે બાકીનાં ક્ષેત્રમાં નિવાસ કરનારા જીના ઉપભોગ, આયુ, શરીરનું પ્રમાણ આદિ સદા એકસરખું જ રહે છે. હૈમવત ક્ષેત્રમાં છનું આયુષ્ય એક પલ્ય थ ५२
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧