________________
सुघा टीका स्था० उ० १ सू० २ आत्मन एकत्वनिरूपणम्
२१ पदवयवानामेकत्वं प्रसज्येत । यद्वा-अवयववदवयविद्रव्यस्याप्यनेकत्वं स्यात् । यद्यवयवेभ्यो भिनं तदवयविद्रव्यमिति स्वीक्रियते, तदा कथय तावत् , किमवयवि द्रव्यस्य प्रत्येकावयये सर्वात्मना सम्बन्धः, किं वा देशतः ? । यदि सर्वात्मना, तदाऽवयवसंख्यकमवयविद्रव्यं स्यात् कथमेकत्वं तस्य सिध्येत् । यदि देशैः सम्बन्ध इत्युच्यते, ततो यर्देशैरवयवेषु तद्वर्तते, तेष्वपि देशेषु तत् कथं वर्तते, किमु ऐसे कथन में या तो अवयवीद्रव्य में एकता का कथन आकाशकुसुम की तरह सर्वथा असंभव हो जाता है क्यों कि अवयवों की तरह उनसे अभिन्न रहे हुए द्रव्य में अनेकता आनेका प्रसङ्ग प्राप्त होता है या अवययों में अनेकता का दर्शन दुर्लभ हो सकता है क्यों कि द्रव्य की एकता की तरह अभिन्न रहे हुए अवयवों में एकता आ जाती है इन दोषों को दूर करने के अभिप्राय से यदि ऐसा कहा जाये कि अवयवी द्रव्य अपने अवयवों से भिन्न है तो फिर यहां पर ऐसा प्रश्न उपस्थित होता है कि इस अवयवीद्रव्य का अपने अवयवों के साथ जो सम्बन्ध होता है वह क्या प्रत्येक अवयव के साथ सर्वरूप से होता है या देशरूप से होता है ? यदि कहा जावे कि द्रव्य का सम्बन्ध अपने प्रत्येक अययय के सर्वरूप से होता है तो द्रव्य के जितने अवयव है उतने ही द्रव्य होने का प्रसङ्ग प्राप्त हो सकता है अतः इस स्थिति में अवययी द्रव्य में एकत्व का कथन कैसे सिद्ध हो सकता है ? यदि कहा जाये कि अयययी द्रव्य अपने अवयवों के साथ एकदेश से सम्बन्धित કથનથી તે અવયવી દ્રવ્યમાં એકતાનું કથન આકાશ-કુસુમની જેમ અસંભવિત બની જાય છે, કારણ કે અવયની જેમ, તેમનાથી અભિન્ન એવાં દ્રમાં પણ અનેકતા માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે, અથવા તે અવયવમાં અનેકતાનું દર્શન દુર્લભ થઈ જશે કારણ કે દ્રવ્યની એકતાની જેમ તેનાથી અભિન્ન રહેલા અવયમાં પણ એકતા માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. જે આ દેના નિવારણ માટે એવી દલીલ કરવામાં આવે કે અવયવી દ્રવ્ય પિતાના
અવયથી ભિન્ન છે, તો એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ અવયવી દ્રવ્યને પિતાના અવયની સાથે જે સંબંધ છે તે શું પ્રત્યેક અવયવની સાથે સર્વરૂપે હોય છે તે દેરારૂપે (અંશતઃ) હેાય છે? જો એવું કહેવામાં આવે કે દ્રવ્યને સંબંધ પિતાના પ્રત્યેક અવયવની સાથે સર્વરૂપે હોય છે, તે દ્રવ્યના જેટલાં અવયવે છે એટલાં જ દ્રવ્ય માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. તે એવી પરિ સ્થિતિમાં અવયવી દ્રવ્યમાં એકત્વનું કથન કેવી રીતે સિદ્ધ થઈ શકે છે? જે એમ કહેવામાં આવે કે અવયવી દ્રવ્ય પિતાના અવયની સાથે એક દેશથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧