SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०२ उ०२सू०२२ भव्यादिविशेषणः नारकादि२४ दण्ड कनि० ३३७ वा=अथवा तिर्यग्योनिकतया गच्छति । असुरकुमारा न केवलं पञ्चेन्द्रियेषु तिर्यग्योनिकेष्येवोत्पद्यन्ते पृथिव्यवनस्पतिष्वपि तेषामुत्पत्तिसद्भावात् । एवं सर्व देवा अपि-एवम् असुरकुमारवत् द्वादशापि देवदण्डकपदानि वाच्यानि । अयं भाषा-असुरादिदशदेवनिकाय-व्यन्तर-ज्योतिष्कप्रथमद्वितीयस्वर्गेषु देवानामागति भ्यिा मनुष्यतिर्यग्भ्याम् । व्यन्तरे तु-असज्ञिपश्चेन्द्रियतिर्यग्गतितोऽप्यागति भवति। गतिस्तु तेषां संज्ञिमनुष्यसज्ञिपञ्चेन्द्रियतिर्यक् पृथिव्यब्वनस्पतिषु भवति । तृतीयदेवलोकादारभ्याष्टमदेवलोकपर्यन्तदेवानामागतिभ्यां संज्ञिमनुष्यतिर्यग्भ्याम् , गतिरपि तेषां द्वयोरेय सज्ञिमनुष्यतिरश्वो भवति । नवमदेवलोकादारवनस्पतिकायिक इन एकेन्द्रिय जीवों में भी उत्पन्न हो जाते हैं, असुरकुमार के इस कथन की तरह से ही १२ देवलोक का भी कथन कर लेना चाहिये तात्पर्य इसका ऐसा है-असुरकुमार आदि दश भवनपति देव निकाय में व्यन्तर देवनिकाय में, ज्योतिष्क देवनिकाय में और प्रथम द्वितीय स्वर्गों में देवों की आगति मनुष्यगति और तिर्यश्चगति से होती है व्यन्तर देवों में असंज्ञि पञ्चेन्द्रिय तिर्यश्च गति से भी जीव आता है तथा इनकी व्यन्तरदेवों की गति संज्ञी मनुष्य संज्ञी पश्चेन्द्रिय तिर्यश्च, पृथिवीकाय, अप्काय और वनस्पतिकाय में होती है, तृतीय देवलोक से लेकर अष्टमदेवलोक तक के देवों की आगति संज्ञो मनुष्य और संज्ञी पञ्चेन्द्रिय तिर्यश्च इन दो जगहों से होती है इनकी गति વ્યોમાં ઉત્પન્ન થાય છે. અહીં એટલી જ વિશેષતા સમજવી કે અસુરકુમાર પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયરૂપ ત્રણ એકેન્દ્રિય માં પણ ઉત્પન્ન થાય છે. અસુરકુમારના જેવું જ કથન ૧૨ દેવદંડક પદોના વિષયમાં પણ સમજવું. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-અસુકુમાર આદિ દશ ભવનપતિ દેવનિકાયમાં, વ્યર દેવનિકાયમાં તિષ્ક દેવનિકાયમાં, અને પહેલા તથા બીજા દેવલોકમાં દેવેની આગતિ (અન્ય ગતિમાંથી આગમન) મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિમાંથી થાય છે. વ્યન્તર દેવામાં અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ગતિમાંથી પણ જીવે આવે છે. તથા વ્યન્તર દેવે પિતાનું દેવસંબંધી આયુષ્ય પૂરું કરીને સંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, પૃથ્વીનીકાય, અપૂકાય અને વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થાય છે ત્રીજાથી લઈને આઠમાં દેવલેક પર્વતના દેવ દેવભવ સંબંધી આયુષ્ય પૂરું કરીને સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યમાં જ ઉત્પન્ન થાય છે, અને એ બે ગતિના છે જ थ० ४३ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy