SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे भ्याम् आगतिः आगमनं येषां ते तथा, प्रज्ञप्ताः, तद्यथा-नैरयिका नारकजीवः नैरयिकेषु नरकभवमनुपाप्तेषु जीवेषु उपपद्यमानः समुत्पधमानः मनुष्येभ्यः, चा=अथवा पञ्चेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्य उपपद्यते । ननु मनुष्यतिर्यग्गतौ विद्यमानो जीवः कथं 'नरयिकः' इत्युच्यते ? इति चेदाह-उदितनारकायुष्कत्वात् स नैरयिकत्वेन व्यपदिश्यते इति न कश्चिद्दोषः ‘से चेव णं' इत्यादि-स एवासौ नरकजीवो नैरयिकत्वं विपनहत् परित्यजन् मनुष्यतया वा=अथवा पञ्चे. न्द्रियतियग्योनिकतया गच्छति । एवम् अमुना कारेण असुरकुमारा अपि बोध्याः, नवरं-विशेषस्त्वयम्-स एवासौ असुरकुमारः असुरकुमारत्वं विमजहत् मनुष्यतया ___टीकार्थ-नारक जीव द्विगतिक होते हैं अर्थात् वे नारक पर्याय को जब छोड़ते हैं तब यहां से वे या तो मनुष्यगति में जाते हैं या पश्चेन्द्रिय तियश्च गति में जाते हैं इसी तरह नारक जीव जय नरकों में जन्म धारण करते हैं तो या तो वे मनुष्यगति से आते हैं या पश्चेन्द्रिय तिर्यश्य गति से आते हैं ___ शंका-मनुष्य एवं तिर्यञ्चगति में विद्यमान जीव "नैरयिक" इस शब्द द्वारा कैसे कहा गया है ? उत्तर-मनुष्यगति से या तिर्यश्चगति से जीव जब नरकगति में जाने लगता है तब उसको नरकायु का उदय हो जाता है इसलिये उस आयु के उदय हो जाने से वह नारक कहा गया है इसी तरह का कथन असुरकुमारों में भी जानना चाहिये अर्थात् असुरकुमार मरकर या तो पश्चेन्द्रिय तिर्यश्चों में उत्पन्न होते हैं या मनुष्यों में उत्पन्न होते हैं यहां इतनी विशेषता है कि असुरकुमार पृथिवीकायिक अपकायिक और ટીકાર્યું–નારક જી દ્વિગતિક હોય છે, એટલે કે જયારે તેઓ નારક પર્યાયને છેડે છે ત્યારે કાં તે મનુષ્યગતિમાં જાય છે અને કાં તે પંચેન્દ્રિય તિર્યંચ ગતિમાં જાય છે. એ જ પ્રમાણે નારક ગતિમાં આવતે જીવ કાં તે મનુષ્ય ગતિમાંથી અને કાં તે પચેન્દ્રિય ગતિમાંથી આવીને નરકમાં જન્મ ધારણ કરે છે. શંકા-મનુષ્ય અને તિર્યંચ ગતિમાં રહેલા જીવને માટે “નારક ગતિને જીવ ” આ શબ્દપ્રયોગ શા માટે કરવામાં આવે છે ? - ઉત્તર–મનુષ્ય ગતિમાંથી અથવા તિર્યંચ ગતિમાંથી જીવ જ્યારે નરક ગતિમાં જવા લાગે છે, ત્યારે તેને નરકાયુને ઉદય થઈ જાય છે, તે આયુને ઉદય થઈ જવાથી તેને નારક કહેવાય છે. નારકે જેવું જ કથન અસુરકુમારેમાં પણ સમજવું. એટલે કે અસુરકમાર મારીને કાં તે પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે અને કાં તે મન શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy