SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०२७०२सू० २१ देषनारकादीनां कर्म बन्धस्तद्वेदननिरूपणम् ३३३ मिति । इदं सूत्रोक्तमेव विकल्पद्वयं सर्वजीवेषु चतुर्विंशतिदण्डकेन प्ररूपयति'नेरइयाणं' इत्यादि-सुगमम् । एवम् अमुना प्रकारेण एकेन्द्रियाणां यावत् पश्चेन्द्रियतिर्यग्योनिकानां विषयेऽपि बोध्यम् । 'मनुस्साणं' इत्यादि-मनुष्याणां सदा समितं यत् पापं कर्म क्रियतेबध्यते ते मनुष्या 'इहगयावि ' इह मनुष्यभये गता अपि-वर्तमाना एव एके-केचन वेदनां वेदयन्ति, एके केचिद् अन्यत्र भवान्तरे गताः-वर्तमाना एव वेदनां वेदयन्ति । देवभवादारभ्य यावत् पश्चेन्द्रिजो ये दो विकल्प हैं वे इस सूत्रमें द्वित्वाधिकार होने से अङ्गीकृत नहीं हैं। अब सूत्रकार इस सूत्रोक्त ही विकल्पद्वय को समस्त जीवों में चतुर्विंशतिदण्डक द्वारा प्ररूपित करते हैं___ “नेरइयाणं" इत्यादि-इसी प्रकार नैरयिक जीवों के द्वारा बद्ध पापकर्म अपने अबाधाकाल के बाद ही वेदित होता है सो वह बद्ध पापकर्म उनमें से कितनेक नारकियों द्वारा उसीभव में रहकर ही वेदित होता है तथा कितनेक नारकियों द्वारा अन्यत्र भव में ही जाकर वेदित होता है इसी तरह से अपने द्वारा बद्ध पापकर्म को भोगनेरूप कार्य एकेन्द्रिय जीयों से लेकर यावत् पञ्चेन्द्रिय तिर्यश्च जीयों तक के भी जानना चाहिये मनुष्यों को निरन्तर जो सदा ज्ञानावरणादि रूप पाप कर्म का बन्ध होता रहता है सो उनमें से कितनेक मनुष्य उस बद्ध पापकर्म को मनुष्य भव में ही रहकर भोगते हैं तथा कितनेक मनुष्य अन्य भवान्तर में ही जाकर भोगते हैं देवभव से लेकर यावत् पञ्चेગ્રહણ કરવામાં આવ્યા નથી કારણ કે અહીં તે દ્વિવિધતા યુક્ત અધિકારનું જ પ્રતિપાદન ચાલી રહ્યું છે. હવે સૂત્રકાર આ સૂત્રોક્ત બે વિકલ્પનું ૨૪ દંડક द्वारा समस्त वामा प्रतिपाहन रे छ. “ नेरइयाणं " त्याहि એજ પ્રમાણે નારકે બદ્ધ પાપકર્મો તેના અબાધાકાળ બાદ જ વેદિત થાય છે. તેથી તે બદ્ધ પાપકર્મ કેટલાક નારકે તે ભવમાં રહીને જ વેદન કરે છે અને કેટલાક નારકે અન્ય ભવમાં જઈને તેનું વેદન કરે છે. એકેન્દ્રિયોથી પંચેન્દ્રિય તિર્થં ચ પર્વતના છ પણ પિતાના દ્વારા બદ્ધ પાપકર્મોને ભેગવવાનું કાર્ય નારકની જેમ જ કરે છે, એટલે કે કેટલાક તે ભવમાં તેનું વેદન કરે છે અને કેટલાક અન્ય ભવમાં તેનું વેદન કરે છે. મનુષ્ય દ્વારા પણ નિરન્તર જ્ઞાનાવરણીય આદિ કર્મોને બંધ થતું રહે છે. તેમાંથી કેટલાક મનુષ્ય તે પાપકર્મને મનુષ્ય ભવમાં રહીને જ ભગવે છે અને કેટલાક મનુષ્ય અન્ય ભવમાં ગયા બાદ તેમનું વેદન કરે છે. દેવલવથી શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy