SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०२ उ०१ सू०१४ दर्शनद्वयनिरूपणम् निसर्गसम्यग्दर्शनम् । यथा श्रायकपुत्रपौत्राणां कुलपरम्परागतं यद् दर्शनम् । यथा वा स्वयम्भूरमणसमुद्रस्थितानां श्रावकश्राविकादि संस्थानवतां मत्स्यानां विलोकनेन तदावरणीयक्षयोपशमतो जीवस्य यद् दर्शन जायते तत् निसर्गसम्यग्दर्शनम् । अभिगमः-उपदेशः, तज्जनितं सम्यग्दर्शनम्, अभिगमम्यग्दर्शनम् , इदं गुर्वाधुपदेशे सति जायते । तत्र निसर्गसम्यग्दर्शन द्विविधम्-प्रतिपाति, अप्रतिपाति च । तत्र यत् दर्शनमोहनीयोदयात् पतिपतति, तत् प्रतिपतनशीलं प्रतिपाति, औपशमिकं क्षायोपशमिकं चेत्यर्थः । अप्रतिपाति-क्षायिकम् तथा-अभिगमसम्यग्दर्शनं द्विविइसीलिये इसका नाम निसर्ग सम्यग्दर्शन हुआ है श्रावक के पुत्रों और पौत्रादिकों में जो कुलपरम्परागत दर्शन होता है वह निसर्ग सम्यग्दर्शन है तथा स्वयंभूरमणसमुद्र में स्थित जो श्रावक श्राविका आदि के आकार वाले मत्स्य हैं उन मत्स्यों के विलोकन से जो जीव को तदा. चरणीय कर्म का दर्शनमोहनीय कर्म का क्षयोपशम होता है और इस क्षयोपशम से जो उसका दर्शन होता है, वह निसर्ग सम्यग्दर्शन है अभिगम नाम उपदेशका है इस उपदेशसे जो जीवको दर्शन प्राप्त होता है वह अभिगम सम्यग्दर्शन है यह सम्यग्दर्शन गुर्वादिक का उपदेश प्राप्त होने पर ही होता है निसर्गसम्यग्दर्शन भी दो प्रकार का होता है -एक प्रतिपाति और दूसरा अप्रतिपाति इनमें दर्शन मोहनीय कर्म के उदय से जो सम्यग्दर्शन होकरके छूट जाता है यह सम्यग्दर्शन प्रतिपाति है औपशमिक सम्यग्दर्शन और क्षयोपशमिक सम्यग्दर्शन दो તેનું નામ નિસર્ગ સમ્યગ્દર્શન પડયું છે. શ્રાવકના પુત્ર પુત્રીઓમાં જે કુલ પરમ્પરાગત દર્શન હોય છે, તે નિસર્ગ સમ્યગ્દર્શન જ છે. તથા સ્વયંભૂરમણ સમદ્રમાં રહેલાં જે શ્રાવક શ્રાવકાદિનાં આકારવાળાં મર્યો છે, તે મને દેખવાથી જે જીવના દર્શન મેહનીય કર્મને ક્ષયપશમ થાય છે, અને તે ક્ષપશમને કારણે તેને જે દર્શનની પ્રાપ્તિ થાય છે, તે દર્શન પણ નિસગ સમ્યગ્દર્શન જ છે. અભિગમ એટલે ઉપદેશ. તે ઉપદેશ દ્વારા જીવને જે દર્શનની પ્રાપ્તિ થાય છે, તે દર્શનને અભિગમ સમ્યગ્દર્શન કહે છે. આ પ્રકારનું સમ્યગ્દર્શન ગુરુ આદિના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે. નિસગ સમદशनना पर मेले ५ छ-(१) प्रतिपाति भने (२) प्रतिपाति. દર્શન મેહનીય કર્મના ઉદયથી જે સમ્યગ્દર્શન છૂટી જાય છે (નષ્ટ થઈ જાય છે) એવાં સમ્યગ્દર્શનને પ્રતિપાતિ સમ્યગ્દર્શન કહે છે. ઔપશમિક સમ્યગ્દર્શન અને ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન, આ બે સમ્યગ્દર્શને પ્રતિપાદિત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy