________________
सुधा टीका स्था० २ उ० १ ० ४ क्रियादीनां द्वित्वनिरूपणम् २२९ पात्रादिविषये ग्रहणता-अनायुक्ताऽऽदानता । तथा-अनायुक्तस्यैव वस्त्रपात्रादिविषया प्रमार्जनता-अनायुक्तप्रमार्जनता। अनवकाङ्क्षामत्यया इहलोकपरलोका. पायभयरहितस्य या क्रिया भवति, साऽपि क्रिया द्विविधा-आत्मशरीरानवका
झाप्रत्यया, परशरीरानवकाङ्क्षाप्रत्यया चेति । यः खलु स्वशरीरापेक्षया अभावेन स्वशरीरस्याङ्गविशेषच्छे इनकारककर्माणि नपुंसकत्वादिजनकानि करोति, तस्य क्रिया आत्मशरीरानवकाङ्क्षाप्रत्यया भवति । यस्तु परशरीरस्य बलीवर्दादेरङ्गच्छेदनादिकराणि कर्माणि करोति, तस्य क्रियापरशरीरानयकाङ्क्षामत्यया भवति । अनायुक्तदानतारूप क्रिया है तथा उपयोग की अस्थिरता में ही जो वस्त्रपात्रादिकों की प्रमार्जना रूप क्रिया की जाती है वह अनायुक्त प्रमार्जना क्रिया है इहलोक एवं परलोक के अपाय एवं भय से वर्जित हुए जीव की जो क्रिया है वह अनवकांक्षा क्रिया है यह क्रिया भी दो प्रकार की होती है एक आत्मशरीरानवकांक्षाप्रत्यया और दूसरी परशरीरानवकांक्षाप्रत्यया अपने शरीर की अपेक्षा किये बिना ही अपने शरीर के ही अङ्गविशेषों का छेदनकारककर्म जो कि नपुंसकता आदि जनक होता है करता है उसकी क्रिया आत्मशरीरानवकांक्षाप्रत्यया है जो बलीवादिरूप परशरीरके छेदनकारककर्मो-दाम लगानेरूप अर्थात् तपाई हुई लोह शलाका से अंकित करनेरूप आदि लगानेरूप कार्यों को करता है उसको परशरीरनवकांक्षाप्रत्यया क्रिया होती है इस प्रकार से भी क्रिया दो प्रकार की होती है एक प्रेम प्रत्यया और दूसरी द्वेष प्रत्यया मायालोभ रूप राग जिसका कारण होता है वह प्रेमप्रत्यया પાત્ર આદિને ગ્રહણ કરવા રૂપ જે ક્રિયા થાય છે તેને અનાયુક્ત આદાનતા રૂપ ક્રિયા કહે છે. તથા ઉપગની અસ્થિરતામાં જે વસ્ત્ર, પાત્રાદિકેની પ્રમાજેના કરવા રૂપ ક્રિયા થાય છે તેને અનાયુક્ત પ્રમાર્જનતા કિયા કહે છે. આલોક અને પરલોકના અવાય અને ભયથી રહિત જીવની જે ક્રિયા હોય છે. તેને અનવકાંક્ષા ક્રિયા કહે છે. તેના પણ બે પ્રકાર છે-(૧) આત્મશરીર નવકાંક્ષા प्रत्यया, मन (२) ५२शरीरानxiक्षा प्रत्यया. पोताना शरीरनी अपेक्षा (१२४१२) કર્યા વિના પિતાનાં જ અંગવિશેનું છેદન કરવા રૂપ જે ક્રિયા થાય છે તેને આત્મશરીરનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા કહે છે. જેમકે નપુંસક બનવાની ક્રિયા.
બળદ આદિ પરશરીરને છેદવાની–તેમને ડામ દેવાની ખસી કરવાની, નાથવાની આદિ ક્રિયા કરનાર વ્યક્તિ પરશરીરનવકાંક્ષા પ્રત્યયા કિયા કરે છે.
પ્રેમપ્રત્યયા અને શ્રેષપ્રત્યયાના ભેદથી પણ ક્રિયા બે પ્રકારની કહી છે. માયા લેભરૂ૫ રાગ જે કિયાના કારણરૂપ હોય છે તે ક્રિયાને પ્રેમપ્રત્યયા કિયા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧