SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०२ उ० १ सू० ४ क्रियादीनां द्वित्वनिरूपणम् २१७ प्रज्ञप्ते, तद् यथा- प्राद्वेषिकी, पारितापनिकी चेति । प्रद्वेषेण निवृत्ता प्राद्वेषिकी । तथा - परितापनं - ताडनादिदुःखविशेषरूपं तेन निर्वृत्ता पारितापनिकी । तत्र प्राद्वेषिकी द्विविधा- जीव- प्राद्वेदिकी, अजीवमाद्वेषिकी चेति । तत्र जीव- प्राद्वे feat क्रिया जीवे द्वेषाज्जायते । अजीवे - पाषाणादौ स्खलनादिना प्रद्वेषाज्जायमानाऽजीवमाद्वेषिकी पारितानिकी । चापि क्रिया द्विविधा - स्वहस्तपारितापनिकी, परहस्तपरितापनिकी चेति । स्वहस्तेन स्वदेहस्य परदेहस्य वाऽऽर्त्तध्यानादिभिस्ताडनादिरूपं परितापनं कुर्वतो जीवस्य या क्रिया भवति सा स्वहस्तपारितापनिकी । तथा परहस्तेन परितोपनं कारयतो जीवस्य या क्रिया भवति, सा परहस्तपारितापनिकी । " 9 इस प्रकार से भी क्रिया दो प्रकार की है एक प्रादेशिकी क्रिया और दूसरी पारितानिकी किया जो क्रिया प्रदेष से निष्पन्न होती है यह प्रादेषिकी क्रिया है तथा जो परितापन से ताडनादि दुःख विशेषरूप से उत्पन्न होती है वह परितापनिकी क्रिया है इनमें प्राद्वेषिकीक्रिया जीव प्राद्वेषिकी और अजीव प्रादेषिकी के भेद से दो प्रकार की है जीव में जो क्रिया प्रद्वेष से उत्पन्न होती है वह जीव प्राद्वेषिको क्रिया है पाषाण आदि पर स्खलित आदि होने से जन्य प्रद्वेष से जो क्रिया होती है वह अजीव प्रादेषिकी क्रिया है पारितापनिकी क्रिया भी दो प्रकार की है - १ स्वहस्तपारितापनिकी और २ परहस्तपारितानिकी आर्त्तध्यान आदि के वशवर्ती होने से अपने ही हाथों द्वारा अपने शरीर का या पर के शरीर का ताडनादिरूप परितापन करनेवाले जीव को जो क्रिया होती है वह स्वहस्त पारितापनिकी क्रिया है तथा पर के પ્રાદેષિકી, અને પારિતાપનિકીના ભેદથી પણ ક્રિયાના બે પ્રકાર પડે છે. જે ક્રિયા પ્રદ્વેષના કારણે થાય છે, તે ક્રિયાને પ્રાક્રેષિકી ક્રિયા કહે છે. જે ક્રિયા પરિતાપના દ્વારા-માર મારવાની ક્રિયા આદિ દુઃખ વિશેષરૂપે ઉત્પન્ન થાય છે, તે ક્રિયાને પારિત પનિકી ક્રિયા કહે છે. પ્રાઢેષિકી ક્રિયાના નીચે પ્રમાણે એ लेह छे. (१) प आद्वेषिडी याने (२) अव आद्वेषिडी लवमां ने दिया પ્રદ્વેષથી ઉત્પન્ન થાય છે તે ક્રિયાને જીવપ્રાદેષિકી ક્રિયા કહે છે. પાષાણ આદિ પર સ્ખલિત આદિ થવાથી જન્ય પ્રદ્વેષ દ્વારા જે ક્રિયા થાય છે, તે ક્રિયાને અજીવપ્રાક્રેષિકી ક્રિયા કહે છે. પાશ્તિાપનિકી ક્રિયાના પણ એ ભેદ છે (૧) સ્વહસ્ત પારિતાપનિકી (ર) પરહસ્ત પારિતાપનિકી આત્ત ધ્યાન આદિને અષીન થઇને પેાતાના હાથે જ પોતાના શરીરપર અથવા અન્યના શરીરપર માર મારવારૂપ જે ક્રિયા જીવદ્વારા કરાય છે, તે ક્રિયાને સ્વહસ્ત પરિતાપનિકી थ २८ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy