________________
२१८
स्थानाङ्गसूत्रे पुनरन्यथा क्रियाया द्वैविध्यमाह-दो किरियाओ' इत्यादि । द्वे क्रिये प्रज्ञप्ते ! तद् यथा-प्राणातिपातक्रिया, अप्रत्याख्यानक्रिया चेति । प्राणिप्राणवियोजन-माणातिपातः, स एव क्रिया प्राणातिपातक्रिया । यद्वा-प्राणातिपातेनप्राणातिपाताध्यवसायेन यः प्राणातिपातः क्रियते, साप्राणातिपातक्रिया। माणातिपाताध्यवसायेन जायमाना ताडनादिरूपा क्रियाऽपि पाणविजनाभावेऽप्युपचारतः प्रणातिपातक्रियैव बोध्या । तथा-अप्रत्याख्यानक्रिया अप्रत्याख्यानम्अविरतिस्तनिमित्ताकर्मवन्धरूपा क्रिया भवति, सा अप्रत्याख्यानक्रिया। सा चाविरतानां भवति । प्राणातिगतक्रिया द्विविधा प्रज्ञप्ता, तद् यथा-स्वहस्तप्राणातिपा तक्रिया, परहस्तपाणातिपातक्रिया चेति । तत्र-स्वहस्तमाणातिपातक्रिता-आर्तावस्थायां विपत्माप्तौ च निर्वेदादिना यः स्वहस्तेन स्वप्राणान् अतिपातयति, क्रोधादिना वा स्वहस्तेन परमाणान् अतिपातयति, तस्य स्वहस्तमाणातिपातक्रिया हाथ से परितापन कराने वाले जीव के जो क्रिया होती है वह परहस्त. पारितापनिकी क्रिया है इस प्रकार से भी क्रिया में विविधता है-एक प्राणातिपात क्रिया और दूसरी अप्रत्याख्यान क्रिया जिस क्रिया में प्राणियों के प्राणों का नाश किया जाता है वह प्राणातिपात क्रिया है अथवा प्राणातिपात के अध्यवसाय द्वारा जो प्राणातिपात किया जाता है वह प्राणातिपात क्रिया है प्राणातिपात करने के अभिप्राय से किया गया ताडनादिरूप कर्म भी प्राणवियोजन के अभाव में भी प्राणातिपात क्रिया रूप ही माना गया है। अविरति का नाम अप्रत्याख्यान है इस अविरतिनिमित्तक जो कर्म का बन्ध होता है वह अप्रत्याख्यान क्रिया है यह अप्रत्याख्यान क्रिया अविरत जीवों के होती है प्राणातिपात क्रिया दो प्रकारकी होती है एक स्वहस्त प्राणातिपात क्रिया और दूसरी परहस्त ક્રિયા કહે છે તથા પારકાને હાથે પરિતાપના કરાવનાર જીવ દ્વારા જે ક્રિયા થાય છે તે ક્રિયાને પરહસ્ય પારિતાપનિકી ક્રિયા કહે છે.
પ્રાણાતિપાત ક્રિયા અને અપ્રત્યાખ્યાન ક્રિયાના ભેદથી પણ ક્રિયાના બે પ્રકાર પાડી શકાય છે. જે ક્રિયા દ્વારા જીવનમાં પ્રાણ હરી લેવામાં આવે છે તે ક્રિયાને-પ્રાણાતિપાત કિયા કહે છે. અથવા પ્રાણાતિપાતના અધ્યવસાય વિચાર) દ્વારા જે પ્રાણાતિપાત કરાય છે તે પણ પ્રાણાતિપાત ક્રિયા જ છે. પ્રાણાતિપાત કરવાના હેતુપૂર્વક જે તાડનાદિ કર્મ કરવામાં આવે છે, તેના દ્વારા પ્રાણુવિજન થતું ન હોય તો પણ તેને પ્રાણાતિપાત ક્રિયા રૂપ જ માનવામાં આવે છે. અવિરતિને અપ્રત્યાખ્યાન કહે છે. આ અવિરતિને કારણે જે કમને બંધ થાય છે, તે અપ્રત્યાખ્યાન કિયા જ છે. અવિરત જીવે દ્વારા આ અપ્રત્યાખ્યાન કિયા થાય છે. પ્રાણાતિપાત કિયાના નીચે પ્રમાણે બે ભેદ છે-(૧) સ્વહસ્ત પ્રાણાતિપાત કિયા અને (૨) પરહસ્ત પ્રાણાતિપાત ક્યિા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧