________________
सुघा टीका स्था० १ उ० १ सू०५२ नारकादीनां वर्गणानिरूपणम् १७७ तथा-सिद्धत्वप्रथमसमयवर्तिन इत्यर्थः, ते पञ्चदशविधाः । तेषु एकैकस्य वर्गणाया एकत्वमाह-'एगा तित्थसिद्धाणां' इत्यादिना । तीर्थसिद्धानाम् तीर्यते संसारसागरोऽनेनेति तीर्थम् द्वादशाङ्गरूपं प्रवचनम् , तदाधारत्वेन सङ्घः, तस्मिन् प्रवृत्ते सति सिद्धाः-तीर्थसिद्धाः, वृषभसेनादयः-तीर्थसिद्धास्तेषां वर्गणा एका । तथाअतीर्थसिद्धानाम्-अतीर्थे तीर्थस्यानुत्पत्तौ सिद्धा-अतीर्थसिद्धाः-मरुदेवीप्रभृतयः, तथा-तीर्थव्यवच्छेदे-चन्द्रप्रभस्वामि-सुविधिस्वाम्यपान्तराले जातिस्मरणादिना सिद्धास्तेषां वर्गणा एका। तथा तीर्थकरसिद्धानां-तीर्थं कुर्वन्ति आनुलोम्येन हेतुत्वेन ताच्छील्येन वा येते तीर्थकराः। हैं ये अनन्तरसिद्ध १५ प्रकार के होते हैं इनमें एकर की वर्गणामें एकत्व है यही बात "एगा तित्थसिद्धाणं" इत्यादि सूत्रपाठ द्वारा प्रकट की गई है संसाररूपी सागर जिसके प्रभाव से तिरा जाता है उसका नाम तीर्थ है ऐसा वह तीर्थ द्वादशाङ्गरूप प्रवचन ही है तथा इस द्वारशाङ्गीरूप प्रवचन का आधार भूत साधु, साध्वी, श्रावक, श्राविकारूप चतुर्विध श्रीसंध भी तीर्थरूप है इस तीर्थ के प्रवृत्त होने पर जो सिद्ध हुए हैं वे तीर्थसिद्ध हैं। ऐसे वे तर्थसिद्ध वृषभसेन आदि हैं इन तीर्थसिद्धों की वर्गणा एक है तथा तीर्थकी अनुत्पत्तिमें जो सिद्ध हुए हैं वे अतीर्थसिद्ध हैं ये अतीर्थसिद्ध मरुदेवी आदि हैं तीर्थके व्यवच्छेदमें जो सिद्ध हुए हैं वे तीर्थ व्यवच्छेद सिद्ध हैं ऐसे तीर्थव्यवच्छेद सिद्ध जीव जातिस्मरण आदि से होते हैं जैसे चन्द्रप्रभस्वामी एवं सुविधिनाथस्वामीके अपान्तराल में हुए हैं इनकी वर्गणा एक है तथा तीर्थकरसिद्धों की भी वर्गणा एक है તેમના ૧૫ પ્રકાર છે. તે પ્રત્યેક પ્રકારના અનન્તર સિદ્ધોની વર્ગણામાં એકત્વ छ । पात " एगी तित्थ सिद्धाणं " त्यादि सूत्र५४ द्वारा ट री छे. સંસાર રૂપી સાગર જેના પ્રભાવથી તરી જવાય છે તેને તીર્થ કહે છે. દ્વાદ શાંગ ( બાર અંગ) રૂપ પ્રવચન જ એવું તીર્થ છે. તથા આ દ્વાદશાંગના આધારભૂત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ પણ તીર્થરૂપ જ છે. આ તીર્થની પ્રવર્તના થયા બાદ સિદ્ધ થયેલા જીવોને તીર્થ. સિદ્ધ કહે છે, પરંતુ તીર્થની પ્રવર્તના વિના જે સિદ્ધ થયા છે, તેમને અતીર્થ સિદ્ધો કહે છે. વૃષભસેન આદિ તીર્થસિદ્ધિ અને મરુદેવી આદિ અતીર્થ સિદ્ધ થઈ ગયા છે. તીર્થને વ્યવચ્છેદ (નાશ) થયા બાદ જે સિદ્ધ થયા છે, તેમને તીર્થવ્યવચ્છેદ્ય સિદ્ધો કહે છે. જાતિસ્મરણ આદિ દ્વારા આ પ્રકારના સિદ્ધ થાય છે. જેમકે ચદ્રપ્રભુસ્વામી અને સુવિધિસ્વામીના અન્તરાલમાં થયેલા સિદ્ધ. તે પ્રત્યેક પ્રકારના સિદ્ધોની એક એક વર્ગણ હોય છે.
था २३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧