________________
सुधा टीका स्था० १ ० १ ० ५२ नारकादीनां वर्गणानिरूपणम् १७५ लेश्यासु मध्ये नारकादिवैमानिकान्तानां यावत्यो लेश्या भवन्ति, तावतीभिलश्याभिर्विशेषितानां नारकादिवैमानिकान्तानां मध्ये यस्य यस्य या या दृष्टिर्भवति तो तां दृष्टिमाश्रित्य तस्य तस्य एकैका वर्गणा भवति। अमुमेवार्थमाह-सूत्रकारः'एवं छसु वि लेसासु' इत्यादि । एवं षट्स्वपि लेश्यासु यावद् वैमानिकानां येषां यावत्यो दृष्टयः । इति सप्तमश्चतुर्विशति दण्डकः ॥ ७॥
तथा-कृष्णलेश्यानां कृष्णपाक्षिकाणाम् एका वर्गणा । कृष्णलेश्यानां शुक्लपाक्षिकाणाम् एका वर्गणा । एवं नीलादिलेश्या विशेपितानां कृष्णपाक्षिकाणां शुक्लपाक्षिकाणां च एकैका वर्गणा बोध्या । तथा-कृष्णपाक्षिकाणां शुक्लपाक्षिकाणां च कृष्णादि छ लेश्याओं के मध्य में नारक से लेकर वैमानिक तक के जीवों को जिस जीवके जोर दृष्टि होती है उसे उस दृष्टि को लेकर के उस २ जीव को एक वर्गणा होती है यही पात-"एवं छसु वि लेस्सासु" इत्यादि सूत्रपाठ द्वारा प्रकट की गई है यह सातवां चतुर्विशतिदण्डक है ।
आठवां चतुर्विशति दण्डक इस प्रकार से है
कृष्णलेश्यावाले कृष्णपाक्षिकोंकी एक वर्गणा तथा कृष्णलेश्यायाले शुक्लपाक्षिकों की एक वर्गणी होती है इसी प्रकारका कथन नीलादिले. श्याविशेषित कृष्णपाक्षिकों के और शुक्लपाक्षिकोंके सम्बन्धमें भी कर लेना चाहिये अर्थात् नीललेश्यावाले कृष्णपाक्षिकों की और नीललेश्या वाले शुक्लपाक्षिकों की एक २ वर्गणा होती है इसी तरह से यथा योग्य कृष्णादि लेश्यायाले नारक से लेकर वैमानिक तक के कृष्णपा. નારકથી લઈને વૈમાનિક પર્યાના ૨૪ દંડકના જીવમાં કૃષ્ણાદિ પ્રત્યેક લેશ્યા. વાળા જીવો આ ત્રણ પ્રકારની દૃષ્ટિએમાંથી જે જે દષ્ટિવાળા હોય છે, તે તે પ્રત્યેક દષ્ટિ અને પ્રત્યેક લેશ્યાની અપેક્ષાએ પ્રત્યેક દંડકના જીની એક
! हाय छे. मे४ पात “ एवं छसु वि लेस्सासु" त्या सूत्र५।। દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ પ્રકારના આ સાતમાં ચોવીસ દંડકે સમજવા.
આઠમાં ૨૪ દડકે નીચે પ્રમાણે છે-કૃષ્ણલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિકેની એક વર્ગણ અને કૃષ્ણલેશ્યાવાળા શુકલપાક્ષિકની એક વર્ગણ હોય છે. એજ પ્રકારનું કથન નીલાદિલેશ્યાયુક્ત કૃષ્ણપાક્ષિકો અને શુકલપાક્ષિકે વિષે પણ સમજવું. એટલે કે નલલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિકોની એક અને નીલલેશ્યાવાળા શુકલપાક્ષિકેની એક વગણ હોય છે. બાકીની ચારે વેશ્યાઓવાળા ઉપર્યુક્ત કૃષ્ણપાક્ષિક અને શુકલપાક્ષિકેની વગણએ વિષે પણ એવું જ કથન ગ્રહણ કરવું. એ જ પ્રમાણે યથાયોગ્ય (જે જીવમાં જે લેસ્થાએ સંભવી શકતી હેય તે લેશ્યાઓની અપેક્ષાએ) કૃષ્ણાદિ લેશ્યાવાળા નારકથી લઈને વૈમાનિક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧