________________
१५८
स्थानाङ्गसूत्रे चैषां नवयौवनतया कुमारसादृश्येन बोध्यम् । तेषां वर्गणा एका । एवमेव चतुर्विशतिदण्डकः चतुर्विशतिपदप्रतिबद्धो दण्डको वाक्यरचनाविशेषो वक्तव्यः । चतुविंशतिदण्डकश्च
' नेरइया १ असुराई १०, पुढवाइ ५ बेइंदियादओ चेव ४ ।
नर १ वंतर १, जोइसिय १ वेमाणी १ दंडओ एवं ॥" छाया-नैरयिका असुरादिः पृथिव्यादि दीन्द्रियादयश्चैव ।
नरो व्यन्तरो ज्योतिषिको वैमानिको दण्डक एवम् ।। इति । तत्र-भवनपतयो दशविधा भवन्ति । तथाहि
"असुरा१, नागर, सुवण्णा३, विज्जू४, अग्गी५, य दीव६, उदही, य ।
दिसि८, पवण९, थणिय१०, नामा, दसहा एए भवणवासी ॥" बने रहना है इसीलिये इनमें कुमार का सादृश्य होने से इन्हें कुमार कहा गया है इसी प्रकार से चतुर्विंशति दण्डकस्थ जीवों की वर्गणा में भी एकत्व समझना चाहिये चतुर्विंशतिपद् प्रतिबद्ध जो वाक्यरचना विशेष है उसका नाम चौबीसदण्डक है वह चतुर्विंशति दण्डक इस प्रकार से है-' नेरइया' इत्यादि ।।
नैरयिक का एकदण्डक, असुरकुमार आदि दशका दशदण्डक १० पृथिवीकायिक आदि पांच स्थावर का पांच दण्डक५, दो इन्द्रियादि तीन विकलेन्द्रियोंका तीन (आदि शब्दसे) तिर्यंच पञ्चेन्द्रियका एक दण्डक इस तरह चार दण्डक ४, नर १, व्यन्तर १, ज्योतिषिक १, वैमानिक १, इस प्रकारसे ये २४ दण्डक हैं। કુમાર કહેવાનું કારણ એ છે કે તેઓ સદા નવયુવક જેવાં દેખાય છે. આ રીતે કુમાર અને તેમની વચ્ચે નવયૌવનરૂપ ગુણની સમાનતા હોવાથી તેમને અસુરકુમારે કહ્યાં છે. એ જ પ્રમાણે ૨૪ દંડકસ્થ જની વણામાં પણ એકવ સમજવું જોઈએ. ૨૪ પદ દ્વારા પ્રતિબદ્ધ જે વાકયરચના વિશેષ છે, તેને ચાવીસ દંડક કહે છે. તે ગ્રેવીસ દંડક નીચે પ્રમાણે છે– ___“नेरइया " त्यादि
નારકેનું એક દંડક, અસુરકુમારાદિ દસ ભવનપતિ દેવોના દસ દંડક, પૃથ્વીકાયિક આદિ થાવરના પાંચ દંડક, હીન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યન્તના વિકલેન્દ્રિયના ત્રણ અને પંચેન્દ્રિય તિય એનું એક એમ ચાર દંડક, મનુષ્યોનું એક દંડક, વ્યન્તરાનું એક દંડક, તિનું એક અને વૈમાનિકેનું એક દંડક આ પ્રમાણે કુલ ૨૪ દંડક છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૧