SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ स्थानाङ्गसूत्रे दोषारोपणम् । पैशुन्यं परोक्षे सदसदोषप्रकटनम् । कलहादिषु प्रत्येकमेकत्वसंख्याविशिष्टम् । तथा-परपरिवादः-परेषां परिवादो-निन्दा । स च एकः । तथाअतिरती-अरतिश्च रतिश्चेति द्वन्द्वः । तत्र-अरतिः-मोहनीयोदयाज्जात उद्वेगलक्ष णश्चित्तविकारः। रततिश्च मोहनीयोदयज आनन्दलक्षणश्चित्तविकारः। तच्च एकम् । अरतिः रतिश्वेत्युभयमपि एकत्वेनात्र विवक्षितम् । यतो यत्र क्वापि विषये या रतिः सा विषयान्तरापेक्षया अरतिभवति । एवमेव यत्र क्वापि या अरतिः सा विषयान्तरापेक्षया रतिर्भवति । इत्थं च अरतिमेवरति, रतिमेव चारति व्यपदिकलह है असद्भूत दोषारोपण का नाम अभ्याख्यान है परोक्ष में सत् असत् दोषों का आरोप करना (आल चढाना) इसका नाम पैशुन्य है इन कलहादिकों में प्रत्येक में एकता सामान्य को अपेक्षा से ही कही गई है परपरिवाद-दूसरों की निन्दा करने रूप परपरिवाद भी सामान्य की अपेक्षा से एक है तथा मोहनीय के उदय से उत्पन्न हुआ उद्वेग लक्षणयाला जो चित्तविकार है उसका नाम अरति है तथा मोहनीय के उदय से उत्पन्न हुआ जो आनन्दरूप लक्षण वाला चित्तविकार है वह रति है अरति रति ये दोनों यहां एकरूप से विवक्षित हुए हैं क्यों कि जिस किसी भी विषय में जीव को जो रति होती है वह विषयान्तर की अपेक्षा से अरति होती है इसी तरह से जिस किसी भी विषय में जो अरति होती है वह विषयान्तर की अपेक्षा से रति होती है इस તેનું નામ અભ્યાખ્યાન છે અને પરોક્ષરૂપે સાચા ખોટા દેનું આજે પણ કરવું અથવા આળ ચડાવવું તેનું નામ પિશુન્ય છે. કલહ આદિમાં સામાન્યની અપેક્ષાએ એકવ કહેવામાં આવેલ છે. પરવિવાદ–બીજા લોકેની નિંદા કરવા રૂપ પરંપરિવાદમાં પણ સામાન્યની અપેક્ષાએ એક પ્રકટ કરવામાં આવ્યું છે, सेभ समन. મહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ ઉગ લક્ષણવાળો જે ચિત્તવિકાર છે તેને અરતિ કહે છે અને મોહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ આનંદરૂપ લક્ષણવાળા ચિત્તવિકારને રતિ કહે છે. આ બન્નેને અહીં એકરૂપે પ્રકટ કર્યા છે, કારણ કે જે કંઈ પણ વિષયમાં જીવને રતિ ઉત્પન્ન થાય છે, તે વિષયાન્તરની અપેક્ષાએ અરતિરૂપે પલટાઈ જાય છે. એ જ પ્રમાણે જે કંઈ વિષયમાં અરતિ થાય છે, તે વિષયાન્તરની અપેક્ષાએ રતિરૂપે પલટાઈ જાય છે. આ રીતે જે રતિ હોય તેને જ અરતિ અને અરતિ હોય છે તેને જ રતિ કહેવામાં આવે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy