SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० १ ० १ सू० ५० प्राणातिपातादिनिरूपणम् चकषायमोहनीय कर्म पुलोदयात् संजायन्ते । एते यद्यप्यनन्तानुबन्ध्यादिभेदाद् असंख्याताध्यवसायस्थानभेदाद् वा बहुविधास्तथापि सामान्यमाश्रित्यैकत्वं बोध्यमिति । तथा-प्रेम- प्रियस्य भावः कर्म वा प्रेम, तच्च-अनमिव्यक्तमायालोभलक्षणभेदस्वभावमासक्तिमात्रं बोध्यम् । एतच्च - एकम् । तथा द्वेषः -द्वेषणं द्वेषः, 'दोष' इतिच्छायापक्षे दूषणं दोषः । स च अनभिव्यक्तक्रोधमानलक्षणभेदस्वा भावोऽप्रतिमात्रम् । अयं च एकः । तथा-' यावत्' शब्दात् कलहः अभ्याख्यानं पैशुन्यं चेति त्रितयं ग्राह्यम् । तत्र - कलहः - विग्रहः । अभ्याख्यानम् = असद्भूत १४३ लोभ ये चार कषाय मोहनीय कर्म के उदय से जीव में उत्पन्न होते हैं अतः ये जीव के विकृत परिणाम विशेष हैं । ये क्रोधादि रूप परिणाम अनन्तानुबन्धी आदि के भेद से अथवा असंख्यात अध्यवसायस्थानों के भेद से अनेक प्रकार के हैं फिर भी सामान्य की अपेक्षा से ही ये एकत्वसंख्या विशिष्ट हैं ऐसा कहा गया जानना चाहिये तथा राग प्रिय का जो भाव या कर्म है वह राग है इसमें माया और लोभ के लक्षण अनभिव्यक्त होते हैं और यह आसक्तिमात्र रूप होता है यह भी रूप से एकत्वसंख्या विशिष्ट द्वेष अनभिव्यक्त क्रोधमान वाला होता है और वह अप्रीतिमात्र रूप होता है यह भी सामान्य की अपेक्षा से एकत्व संख्याविशिष्ट कहा गया है यहां यावत् शब्द से कलह अभ्या ख्यान एवं पैशुन्य इन तीनों का ग्रहण हुआ है लडाई आदि का नाम डोध, भान, भाया भने बोल, आा यार उषाय छे. भोडनीय उर्मना ઉદયથી જીવમાં આ કષાયાની ઉત્પત્તિ થાય છે. તેથી તેએ જીવના વિકૃત પરિણામ વિશેષરૂપ છે. તે ક્રોધાદિરૂપ પરિણામ અનન્તાનુબધી આદિના ભેદથી અથવા અસખ્યાત અધ્યવસાય સ્થાનેાના ભેદથી અનેક પ્રકારના છે, છતાં પણુ સામાન્યની અપેક્ષાએ તેમને એકત્વ સખ્યાવાળા કહેવામાં આવ્યા છે. પ્રિયને જે ભાવ તેને પ્રેમ કહે છે. તેમાં માયા અને લેભનાં લક્ષણ અનભિવ્યક્ત હોય છે એટલે કે તેમાં માયા અને લેાભરૂપ કારણાને સદ્ભાવ હાતા નથી, પણ તે માત્ર આસક્તિરૂપ જ હાય છે. તે પણ સામાન્યની અપેક્ષાએ એક છે. દ્વેષ અનભિવ્યક્ત ( અપ્રકટ) ક્રોધમાનવાળા હોય છે, અને તે માત્ર અપ્રીતિરૂપ જ હાય છે. તે દ્વેષમાં પણ સામાન્યની અપેક્ષાએ એકત્વ होय छे. त्यारमा वयरायेला " यावत् " ” પદ્મથી કલહ, અભ્યાખ્યાન અને પૈશુન્ય, આ ત્રણ પાપસ્થાનકે ગ્રહણ કરવામાં આવ્યાં છે. લડાઈ, ઝગડા આદિને કલહ કહે છે. અસદ્ભૂત (અવિદ્યમાન ) દોષાનુ આરેપણુ કરવું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy