SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ १४० स्थानाङ्गसूत्रे मननाच्च प्राणातिपातो नवविधः । पुनः क्रोधादिभेदात् पत्रिंशद्विधो वा भवति । स प्राणातिपातश्च एकः एकत्वसंख्यावान् । एकत्वं च सामान्यमाश्रित्य बोध्यमिति मिथ्यादर्शनशल्यपर्यन्तं वाच्यम् । यावत्करणाद् मृषावादादयो बोध्याः । तत्र-मृषावादः-मृषावदनं मृषावादः-मिथ्याभाषणमित्यर्थः । स च एकः । मृषावादश्च यद्यपि द्रव्यभावभेदाद द्विविधः, अभूतोद्भाव १ भूतनिह्नव २ वस्त्वन्तरन्यास ३ इसका नाम हिंसा है यह हिंसारूप प्राणातिपात, द्रव्यप्राणातिपात और भावप्राणातिपात के भेद से दो प्रकार का कहा गया है अथवा-विनाश, परिताप और संक्लेश के भेद से तीन प्रकार का भी कहा गया है। __अथवा-मनसे हिंसा करना मनसे हिंसा कराना और मनसे हिंसा करनेवालेकी अनुमोदना करना, वचन से हिंसा करना, वचनसे हिंसा कराना और वचनसे हिंसा करनेवालेकी अनुमोदना करना कायसे हिंसा करना, कायसे हिंसा कराना और कायसे हिंसा करनेवालेकी अनुमोदना करना इस प्रकार से भी हिंसा के भेद होते हैं तथा क्रोधादि कषाय के साथ इनका गुणा करने से हिंसा के भेद ३६ हो जाते हैं इस तरह से इतने भेदों वाला भी प्राणातिपात एक रूप जो कहा गया है वह सामान्य की अपेक्षा लेकर ही कहा गया है इसी तरह का कथन मिथ्यादर्शनशल्य तक कह लेना चाहिये यावत् शब्द से मृषावाद आदिकों का ग्रहण हुआ है झूठ बोलने का नाम मृषावाद है इसका अपर नाम मिथ्याभाषण भी है यह एकत्व संख्याविशिष्ट है यह मिथ्याभाषण मृषावाद् यद्यपि द्रव्य और भाव के भेद से दो प्रकार का है। प्रा२ छ-(१) द्रव्य प्राण्यातिपात भने (२) मा प्रातिपात अथवा विनाश, પરિતાપ અને સંકલેશના ભેદથી તેના ત્રણ પ્રકાર પણ કહ્યાં છે. અથવા મનથી હિંસા કરવી, મનથી હિંસા કરાવવી અને હિંસા કરનારને મનથી અનુમંદના આપવી, વચનથી હિંસા કરવી, વચનથી હિંસા કરાવવી, હિંસા કરનારને વચનથી અનુમોદના આપવી, કાયાથી હિંસા કરવી, કાયાથી હિંસા કરાવવી અને હિંસા કરનારને કાયાથી અનુમોદના આપવી, આ પ્રકારે પણ હિંસાના નવ ભેદ પડે છે. તથા ક્રોધાદિ ચાર કષા વડે આ નવ ભેદેને ગુણાકાર કરવાથી કુલ ૩૬ ભેદ થાય છે. આટલા ભેદવાળા પ્રાણાતિપાતમાં પણ જે એકત્વ કહેવામાં આવ્યું છે તે સામાન્યની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, એમ સમજવું. એજ પ્રકારનું કથન મિથ્યાદર્શનશલ્ય સુધીના પાપસ્થાનકે વિષે ગ્રહણ કરવું. અહીં “યાવત્ (સુધી)” પદના પ્રયોગ દ્વારા મૃષાવાદ આદિ પાપસ્થાનકે ગ્રહણ કરવા જોઈએ, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy