________________
सुघा टीका स्था० १ उ०१ सू०५० प्राणातिपातानिरूपणम् लोभः । एकं प्रेम एको द्वेषो यावत् एकः परपरिवादः । एकम् अरतिरति । एका मायामृषा, एकं मिथ्यादर्शनशल्यम् ॥ सू० ५० ॥
टीका-' एगे पाणाइवाए' इत्यादिप्राणातिपातः-माणः उच्छ्वासादयः, तेषाम्-अतिपातनं प्राणिभ्यो वियोजनेपाणातिपातो हिंसेत्यर्थः, उक्त च
" पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च उच्छ्वासनिःश्वासमथान्यदायुः । प्राणादशैते भगवद्भिरुक्तास्तेषां वियोजीकरणं तु हिंसा ॥ १ ॥ इति ।
प्राणातिपातश्च द्रव्यभावभेदाद् द्विविधः, विनाशपरिताप संक्लेश भेदाद् वा त्रिविधः । यद्वा - मनसा वाचा कायेन च प्राणातिपातस्य करणात् अनुयावत् लोभ एक है राग एक है द्वेष एक है यावत् पर परिवाद एक है रति अरति एक है मायामृषा एक है मिथ्यादर्शन शल्य एक है । ५० । ___टीकार्थ--उच्छ्वास आदिकों का नाम प्राण है इन प्राणों का प्राणियों से अलग करना इसका नाम प्राणातिपात-हिंसा है।
कहा भी है-" पञ्चेन्द्रियाणि" इत्यादि ।
पांच इन्द्रियों-स्पर्शन ५, रसना ४, घ्राण ३, चक्षु २, कर्ण,-तीन बल-मनोबल, वचनबल, कायबल,-श्वासोच्छवास, आयुः ये १० प्राण हैं इनमें से एकेन्द्रिय जीव के ४ प्राण होते हैं, दो इन्द्रिय से लेकर असंज्ञी पश्चेन्द्रियों तक के जीवों में क्रमशः एक एक इन्द्रिय की वृद्धि होने से ९ प्राण तक होते हैं और संज्ञी पञ्चेन्द्रियों में मनोबल की वृद्धि होने से १० प्राण होते हैं इन यथा संभव प्राणों का घात करना પર્યન્તના કષાયે એક છે, પ્રેમ એક છે, દ્વેષ એક છે, યાવત પર પરિવાર એક છે, રતિ અરતિ એક છે, માયામૃષા એક છે મિથ્યાદર્શનશલ્ય એક છે. ૫૦
ટીકાર્થ-ઉચ્છવાસ આદિ રૂપ ૧૦ પ્રાણ હોય છે. આ પ્રાણેથી જીવેને भस (२डित) ४२५॥ तेनुं नाम प्रातिपात (डिसा) छे.
४ह्यु ५ छ-" पञ्चेन्द्रियाणि " त्यादि
पाय धन्द्रिया-२५शेन्द्रिय, २सना, प्राणु, यक्षु भने ४, ३ मणમોબળ, વચનબળ અને કાયદળ, શ્વાસોશ્વાસ અને આયુ. આ ૧૦ પ્રાણુ ગણાય છે. તેમાંથી એકેન્દ્રિય જીવને ચાર પ્રાણ હોય છે, કીન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યન્તના જીમાં ક્રમશઃ એક એક પ્રાણની વૃદ્ધિ થતાં વધારેમાં વધારેનવ પ્રાણ સંભવી શકે છે, અને સંજ્ઞી પંચેન્દ્રિમાં મને બળની વૃદ્ધિની અપેક્ષાએ દસ પ્રાણને સદ્ભાવ હોય છે. આ યથાસંભવ પ્રાણને ઘાત કરે તેનું નામ પ્રાણાતિપાત (હિંસા) છે. પ્રાણાતિપાતના મુખ્ય બે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧