________________
स्थानानसूत्रे ननु दर्शनमपि यद् ज्ञानपदेन व्यपदिश्यते, तदयुक्तम् , तयोविषयभेदात् , उक्तं च-"जं सामन्नग्गहणं दंसणमेयं विसेसियं नाणं ॥" छाया-यत्सामान्यग्रहणं दर्शनमेतद् विशेषितं ज्ञानम् " इति ।
अत्रोच्यते-सामान्यग्राहकत्वाद् अवग्रहेहारूपं दर्शनम् , तथा-विशेषग्राहकस्वादवायधारणे ज्ञानम् , इति दर्शनं च यद्यपि पृथग्विषयम् , तथापि-आगमे ज्ञानशब्देन ज्ञानदर्शनोभयमपि गृहीतम् । उक्त च
आभिनियोहियनाणे अट्ठावीसं हवंति पयडीओ" | छाया-आभिनिबोधिकज्ञानेऽष्टाविंशति भवन्ति प्रकृतयः-इति ।
शंका-आपने यहां जो ज्ञानपद से दर्शन को भी ग्रहण कर लिया है वह ठीक नहीं है क्यों कि इन दोनों का विषय भिन्न २ है अतः इनमें भेद है।
उक्तं च-"जं सामन्नग्गहणं दंसहमेयं विसेंसियं नाणं"
सामान्य को ग्रहण करनेवाला दर्शन होता है और विशेष को ग्रहण करने वाला ज्ञान होता है
उ.-सामान्य ग्राहक होने से अवग्रह एवं ईहारूप दर्शन होता है तथा-विशेष ग्राहक होने से अवाय और धारणारूप ज्ञान होता है इस तरहसे यद्यपि ज्ञान और दर्शन पृथक् पृथक् विषयवाले होते हैं फिर भी आगममें ज्ञान शब्दसे ज्ञान और दर्शन इन दोनोंका भी ग्रहण हुआ है।
શંકા-આપે અહીં જે જ્ઞાનપદ દ્વારા દર્શનને પણ ગ્રહણ કર્યું છે, તે ગ્ય લાગતું નથી, કારણ કે તે બન્નેના વિષય ભિન્ન ભિન્ન છે; તે કારણે તે अन्नमा ले २९ो छ. ४थु ५५ छ -“जं सामान्नगाहणं दसणमेयं विसे. सियं नाणं" “सामान्यन अडण ४२नार शन छ भने विशेषने प्रय ४२॥२ ज्ञान छे."
ઉત્તર–સામાન્યને ગ્રહણ કરનારું હોવાથી અવગ્રહ અને ઈહારૂપ દર્શન હોય છે. તથા વિશેષને ગ્રહણ કરનારું હોવાથી અવાય અને ધારણારૂપ જ્ઞાન હોય છે. આ રીતે જ્ઞાન અને દર્શન જુદા જુદા વિષયવાળા હોવા છતાં પણ તે બનેને આગમમાં જ્ઞાનરૂપે જ ગણવામાં આવેલ છે. આ રીતે “જ્ઞાન” પદ દ્વારા જ્ઞાન અને દર્શનને ગ્રહણ કરવામાં આવેલ છે. ४ ५५ छ है...."आभिणियोहियनाणे अद्वावीसं हवं ति पयडीओ" 20 गाथाद्वारा
આભિનિધિક જ્ઞાન” પદથી જ્ઞાન અને દશન, એ મનેને ગ્રહણ કરવામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧