________________
सुघा टीका स्था० १ उ०१ सू०३६-३७ मरणादिनिरूपणम् १०१ वेदनादिभ्यश्च मरणं भवतीति मरणविशेषमाह
मूलम् -एगे मरणे अंतिमसारीरियाणं ॥ सू० ३६ ॥ छाया-एक मरणम् अन्तिमशारीरिकाणाम् ॥ मू० ३६ ॥ व्याख्या-' एगे मरणे' इत्यादि।।
अन्तिमशारीरिकाणाम्-अन्ते भवम् अन्तिम-चरमम् , अन्तिमं च तच्छरीरं चेति, अन्तिमशरीरम् , तत्र भवा अन्तिमशारीरिकास्तेषाम्-चरमशरीरिणांमरणम् । तच्चैकम् । तदेकत्वं च सिद्धिगतौ पुनमरणाभावादिति ॥ मू० ३६ ॥
अन्तिमशरीरश्च केवली भूत्वा म्रियते, अतस्तमाह
मूलम्-एगे संसुद्धे अहाभूए पत्ते ॥ सू० ३७ ॥
वेदनादिकों से मरण होता है अतः अब मरणविशेष का कथन किया जाता है। एगे मरणे अंतिम सारीरियाणं इत्यादि ॥३६॥
मूलार्थ-चरम शरीरवालों का मरण एक है। ३६!।
टीकार्थ-चरम नाम अन्तिम का है यह अन्तिमशरीर जिनका होता है ये अन्तिम शारीरिक हैं अर्थात् उसी गृहीत भवसे जिनको मुक्ति प्राप्त होती है, ऐसे जीवों को अन्तिमशारीरिक कहा गया है इन जीवों का मरण एक होता है इस कारण में जो एकता कही गई है वह सिद्ध. गति में मरण के अभाव से कही गई है अर्थात् ऐसे जीव जब सिद्धि में पहुँच जाते हैं तब वहां उनका पुनः मरण नहीं होता है ।सू०३६॥
अन्तिमशरीरवाला केवली होकर के मरता है ऐसा कथन 'एगे संसुद्धे अहभूए पत्ते' ॥ ३७॥
વેદનાદિ કોને લીધે મરણ થાય છે, તેથી હવે મરણ વિશેષનું નિરૂપણ ३२पामा भाव छ-" एगे मरणे अंतिमसारी रियाणं " त्याहि ॥ ६ ॥
સૂત્રાર્થ –-ચરમ શરીરવાળાઓનું મરણ એક છે. જે ૩૬ છે
ટીકાર્થ –ચરમ એટલે અન્તિમ. એવા અન્તિમ શરીરધારી જીવને ચરમ શરીરી કહે છે. એટલે કે ગૃહીત ભવમાંથી અન્ય ભવ કર્યા વિના મુક્તિ પ્રાપ્ત કરનાર જીવને ચરમ શરીરી કહે છે. આવા ચરમ શરીરી જીના મરણમાં અહીં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. સિદ્ધગતિમાં મરણને અભાવ હોવાથી આ પ્રમાણે કહ્યું છે. એટલે કે જી સિદ્ધિ પ્રાપ્ત કરે છે (સિદ્ધગતિમાં જાય છે) તેમનું ફરી મરણ થતું નથી. સૂ૦૩૬ છે
અન્તિમ શરીરવાળો કેવલી થઈને મરે છે એવું કથન-- " एगे संसुद्धे अहभूए पत्ते" ॥ ७ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧