SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम् याम् इमां तृतीयाम् ‘वदित्ता' वदित्वा-उक्त्वा 'अणुतप्पती' अनुतप्यते भाषणानन्तमिहैव जन्मान्तरे वा ताश सत्यमृषावचनजनितपापेन तप्यते, पीडामनु भवति । अथवा-वचनप्रयोगानन्तरं पधात्तापं करोति । अयमाशय:-मिश्रापि तृतीया भाषा कदापि न वक्तव्या, किं पुन:-अपत्या द्वितीया, सर्वाशे एवं विसंवादकत्वात् । तत्र प्रथमापि या सत्या साऽपि यदि पाणिवधकारिणी भवेतन वक्तव्या। चतुर्थी तु असत्यामृषा, सा वक्तव्या, सत्याऽपि यदि दोषानुषङ्गिणी भवेत् तदा तस्या अपि अवक्तव्यतामेव दर्शयति-ज छन्न इत्यादि। 'ज छन्नं तं न वत्तव्वं' यत् छन्नं तत् न वक्तव्यम्-यद्वचनं छन्न-हिंसाकारकं यथा चौरोऽयं वध्यतामित्यादि तन्न वक्तव्यम् । अथवा-छन्नं यल्लोकैरपि प्रयत्नतः पच्छाद्यते, है उसे इस जन्म में अथवा जन्मान्तर में अनुताप (पश्चात्ताप) करना पड़ता है। वह सत्यामृषा भाषा से उत्पन्न पापके ताप का अनुभव करता है, पीडाका अनुभव करता है या उसे वचन प्रयोग के बाद ही पश्चात्ताप करना पड़ता है। __ आशय यह है कि तीसरी मिश्रित भाषा भी जब बोलने योग्य नहीं है तो फिर दूसरी असत्य भाषा का तो कहना ही क्या है। वह तो सर्वाश में ही विसंवादिनी (त्याज्य) होती है। प्रथमा जो सत्यभाषा है वह भी यदि प्राणिवधकारिणी हो तो नहीं बोलनी चाहिए। चौथी जो असत्याभूषा भाषा है, वह सोच विचार कर ही बोलनी चाहिए। __ सत्यभाषा भी यदि दोषयुक्त हो तो बोलने योग्य नहीं है, यह दिखलाते हैं जो वचन छन्न हिंसाकारक है, जैसे-'यह चोर है, इसका પ્રયોગ કરે છે, તેને આ જન્મમાં અથવા જન્માંન્તરમાં પશ્ચાત્તાપ કર પડે છે. આ સત્યામૃષા ભાષાથી થવાવાળા પાપના તાપનો અનુભવ કરો પડે છે, અર્થાત્ પાપના ફલસ્વરૂપ દુઃખ ભેગવવું પડે છે. પીડા ભોગવે છે, અથવા તેને વચનપ્રવેગ કર્યા પછી જ પશ્ચાત્તાપ કર પડે છે. કહેવાનો આશય એ છે કે–ત્રીજી મિશ્રિત ભાષા પણ જ્યારે બોલવા ગ્ય નથી તે પછી બીજી અસત્ય ભાષાના સંબંધમાં તે કહેવાનું જ શું હોય ? તે તે સર્વ પ્રકારથી જ ત્યજવા યોગ્ય છે. પહેલી જે સત્ય ભાષા છે, તે પણ જે પ્રાણિવધ કરનારી હોય, તો તે બલવી ન જોઈએ, જેથી જે “અસત્યામૃષા' ભાષા છે, તે સમજી વિચારીને જ બલવી જોઈએ. સત્ય ભાષા પણ જે દોષવાળી હોય, તે બોલવી ન જોઈએ. તેજ કહે छ 3-२ पयन छन्न अर्थात २४ हाय छे, मा यार , श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy