SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० सूत्रकृताङ्गसूत्र ग्राहयता गुरुणा शब्दाधिक्यमपि प्रयोक्तव्यमेव । स्थलविशेषे क्वचन सावधानमनसाऽतिकठिनं विषयं स्वल्पाक्षरेण प्रयुक्त यदि शिष्यः ज्ञातुं न शक्नुयात् तदा विस्तृतव्याख्यया बोधयेत् । न तु पाण्डित्याऽभिमानेन मूछितः 'संसदि समागताः सभ्याः व्याकरणे तर्के मां मौहमवगच्छेयुः' इति कृत्वा स्वल्पाक्षरप्रयुक्तमपि दीर्घवाक्यावल्या बोधयितुमुपक्रमेत । इत्थं पूर्वनाक्यमस्तुतवाक्ययोरर्थ सामं. जस्य ममिनीय यस्तु बोधयेत् सः प्रविपूर्णभापी भवेत् इति मन्ये । तथा आचा. यमुखात 'निसामिया' निशम्य-श्रुत्वा मृत्रं तदर्थ च सम्यगवधार्य, 'समिया' भय से क्रम का परित्याग न करे । समझाने योग्य विषय के अनुरोध से आवश्यक्ता होने पर गुरु को अधिक शब्दों को भी प्रयोग करना चाहिए। किसी विशेष स्थल में मन को अवधान युक्त रखने पर भी कोई कठिन विषय यदि थोड़े शब्दों में न समझा जा सकता हो तो विस्तृत व्याख्या करके समझाना उचित है। हां, अपने पाण्डित्य के अहंकार में चूर हो कर, परिषद् में उपस्थित सभ्य मुझे पाकरण एवं तकशास्त्र में निष्णात समझें' ऐसे विचार से थोड़े में कहने योग्य अर्थ को लम्बी लम्बी वाक्यावली का प्रयोग करके समझाने का प्रयत्न न करे । इस प्रकार पूर्वोक्त (लम्बा करने का निषेध बतलाने वाले) वाक्य का तथा प्रस्तुत वाक्य का समन्वय करके जो उपदेश करता है, वही प्रतिपूर्ण भाषी कहलाता है, ऐसा भगवान् फरमाते हैं। तथा सम्यक् प्रकार से अर्थ का दर्शी पुरुष आचार्य के मुख से सूत्र और अर्थ को अवधारण करके तीर्थंकर आदि की आज्ञा से अर्थात् ત્યાગ ન કરે. સમઝાવવાને એગ્ય વિષયમાં આવશ્યકતા જણાવવાથી ગુરૂએ વિશેષ શબ્દોનો પ્રયોગ પણ કર જોઈ એ. કેઈ વિશેષ સ્થળમાં મનને ધારણા યુક્ત રાખવા છતાં પણ કોઈ કઠણ વિષય જે થોડા શબ્દોમાં ન સમજી શકાય તેવો હોય, તે વિસ્તાર પૂર્વક તેની વ્યાખ્યા કરીને સમઝાવવું તે યોગ્ય છે. પિતાના પાંડિત્યના અહંકારમાં મસ્ત બનીને પરિષદમાં રહેલા મને વ્યાકરણ અને તર્ક શાસ્ત્રમાં નિષ્ણાત સમજે એવા વિચારથી છેડામાં કહેવા યોગ્ય અર્થને લાંબી લાંબી વાકય પંક્તિને પ્રયોગ કરીને સમઝાવવાનો પ્રયોગ ન કરે. આ રીતે પહેલા કહેલ (લાંબા વાક્યોને નિષેધ બતાવનારા) વાકયને તથા પ્રસ્તુત વાકયને સમન્વય કરીને જે ઉપદેશ કરે છે, એજ પ્રતિપૂર્ણ ભાષી કહેવાય છે, એવું ભગવાન ફરમાવે છે. તથા સારી રીતે અર્થને જાણનારે પુરૂષ આચાર્યના મુખેથી સૂત્ર અને અર્થને સારી રીતે સમજીને તીર્થકર વિગેરેની આજ્ઞાથી અર્થાત્ તીર્થકરે श्री सूत्रतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy