SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् कुदादीनामाज्ञया-तीर्थकृत्मतिपादित शास्त्रानुसारेण (सुद्ध) शुद्ध निरवद्यम् (वयणं) वचनम् (भिउंजे) अभियुञ्जीत-प्रयुञ्जोत, तथा कुर्वाणः (पावविवेगं) पापविवे. कम्-सत्कारादिनिरपेक्षतया निर्दष्टं वचनम् (अभिसंधए) अभिसन्दध्यात्उपयुञ्जीत ॥२४॥ टीका-कीदृशमुपदिशेत्तत्राह-'भिक्खू' भिक्षुः-आत्मार्थी संयतः 'पडिपुनभासी' प्रतिपूर्णभाषी, योऽर्थः स्वल्पाक्षरेण बोधयितुं ग्राहयितुं न शक्यते, तमर्थ विस्तृतशब्देन पर्यायशब्दप्रयोगेण भावार्थकथनेन वा यथा श्रोता बुद्धचेत तथा 'समालवेज्जा' समालपेत् यथा बोधुं शक्नुयात्तथा कथयेत्, । शब्दं शब्दान्तरं वा निधोज्य तथा प्रयुञ्जीत, यथा प्रयुक्ते तादृशोऽर्थों बोधगम्यो भवेत् । न तु दीर्घवाक्यप्रयोगनिषेधभिया तं क्रमं परित्यजेत् । एतावता बोध्यमर्थ से तत्त्वर्थ का ज्ञातो होकर तीर्थकर गणधर आदि महापुरुषों की आज्ञा से अर्थात् तीर्थकृत्प्रतिपादित शास्त्र के अनुसार शुद्ध निरवद्य वचन का प्रयोग करे। इस प्रकार करते हुए सत्कार पूजादि की अपेक्षा के विना ही पाप रहित निर्दुष्ट वचन का उपयोग करे ॥२४॥ ___टीकार्थ-किस प्रकार उपदेश दे, सो कहते हैं मोक्षाभिलाषी संयमी प्रतिपूर्ण भाषी हो अर्थात् जो अर्थ थे।डे अक्षरों से न समझाया जा सकता हो, उसे विस्तृत शब्दों से, पर्यायवाचक शब्दों का प्रयोग करके अथवा उसका भावार्थ कह कर समझावे, जिससे श्रोता समझ जावे। अथवा शब्दान्तर की योजना करके शब्द का ऐसा प्रयोग करे जिससे दुरूह विषय भी बोधगम्य हो जाय। लम्बे वाक्य प्रयोग के निषेध के જાણવાવાળા થઈને તીર્થકર, ગણધર વિગેરે મહાપુરૂષોની આજ્ઞાથી અર્થાત્ તીર્થંકર પ્રતિપાદિત શાસ્ત્રના કથન પ્રમાણે શુદ્ધ નિરવદ્ય વચનને પ્રયોગ કરે આવી રીતે કરતા થકા સત્કાર પૂજા વિગેરેની અપેક્ષા વિના જ પાપ રહિત નિર્દોષ વચનનો ઉપયોગ કરે ૨૪ ટીકાઈ—કેવી રીતે ઉપદેશ દે, તે બતાવવા કહેવામાં આવે છેમોક્ષની ઈચ્છાવાળા સાધુએ સંયમી અને પ્રતિપૂર્ણ ભાષા બોલવી. અર્થાત જે અર્થ થોડા અક્ષરોથી ન સમજાવી શકાતું હોય, તેને વિસ્તૃત શબ્દથી એટલે કે પર્યાય વાચક શબ્દોને પ્રયોગ કરીને અથવા તેનો ભાવાર્થ કહીને સમઝાવ, કે જેથી સાંભળનાર શ્રેતા બરાબર સમજી લે. અથવા અન્ય શબ્દની જના કરીને શબ્દોનો એ પ્રવેગ કરે કે જેનાથી ન સમજી શકાય તેવો વિષય પણ સમજી લેવાય, લાંબાં લાંબાં વાક્યના પ્રયોગના નિષેધના ભયથી કમનો श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy