SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ४६२ सूत्रकृताङ्गसूत्रे अन्यत्र वा भाषाद्वयेन सत्या सत्यामृषारूपेण सत्यया, यन्न सत्यं नापि मिथ्या, तादृशया च प्रथमान्तिमभापयेत्यर्थः वदेत् । किं भूतः सन् 'धम्मसमुद्वितेहि' धर्मसमुत्थितैः सम्यक् संयममाश्रित्योस्थिताः सत्साधवः-उद्युक्तविहारिणः, तैः सह 'सुपन्ने' सुपज्ञः-शोमना प्रज्ञा-सकलपाणिरक्षणरूपा मति यस्य स सुप्रज्ञा-साधुः 'समया' समतया-समभावेन चक्रवत्तिनं दरिद्रं च समभावेन पश्यन् रागद्वेषरहितो वा धर्मम् 'वियागरेज्ना' व्यागृणीयात् सर्व प्रति भाषाद्विक माश्रित्य धर्ममुपदिशेदिति । सूत्रार्थयोः शङ्कारहितोऽपि साधुः शङ्कमान एव भाषा से ही उसकी प्ररूपणा करनी चाहिए । साधु धर्मोपदेश के समय अथवा किसी अन्य समय पर जब भी बोले, इन्हीं दो भाषाओं को बोले। जो सत्य हो वह भाषा और जिसमें न सत्य का व्यवहार हो न असत्य का, वह व्यवहार भाषा कहलाती है। साधु किस प्रकार का होकर ऐसा भाषण करे ? इस प्रश्न का उत्तर यह दिया गया है-जो सम्यक् संयम के द्वारा उत्थित हैं, अर्थात् उत्तम संयम का पालन करने वाले सत्ताधु हैं। उनके साथ रहे, उसकी बुद्धि समस्त प्राणियों की रक्षा करने की हो। वह चक्रवर्ती राजा और दरिद्र को समभव से देखता हुभा या समभावी अर्थात् रागद्वेष से रहित होकर धर्म का सभी को दो प्रकार की भाषाओं से उपदेश दे। ___ अभिप्राय यह है कि साधु शंका से रहित होकर भी शंकायुक्त પ્રકારની ભાષાઓ દ્વારા જ કરવું જોઈએ. અર્થાત્ સત્ય ભાષા અને વ્યવહાર ભાષાથી જ તેની પ્રરૂપણ કરવી જોઈએ. સાધુએ ધર્મોપદેશના સમયે અથવા બીજા કેઈ પણ અન્ય સમયે જ્યારે પણ બોલે ત્યારે આ બે ભાષા જ બોલે. જે સત્ય છે, તે સત્ય ભાષા છે. અને જેમાં સત્યને વ્યવહાર ન હોય તેમ અસત્યને વ્યવહાર પણ ન હોય, તે વ્યવહાર ભાષા કહેવાય છે. સાધુએ કેવા પ્રકારના થઈને આવું ભાષણ કરવું ? આ પ્રશ્નને ઉત્તર એ આપવામાં આવે છે કે-જે સમ્યક્ સંયમ દ્વારા ઉસ્થિત છે, અથવા ઉત્તમ સંયમનું પાલન કરવાવાળા સસાધુ છે, તેની સાથે રહેવું. તેમની બુદ્ધી સઘળા પ્રાણિની રક્ષા કરવાની હોય. તે ચક્રવર્તી રાજા અને દરિદ્રને સમભાવથી જેતા થકા અર્થાત્ સમભાવી અર્થાત્ રાગદ્વેષથી રહિત થઈ ને ધર્મને ઉપદેશ સઘળાઓને બે પ્રકારની ભાષાઓથી આપે. કહેવાને અભિપ્રાય એ છે કે–સાધુએ શંકાથી રહિત થઈને પણ श्री सूत्रतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy