________________
समयार्थबोधिनी टीका प्र.शु. अ. १३ याथातथ्यस्वरूपनिरूपणम् ३७९
टीका-केसिंचि' केचित्-कुशास्त्रशासितान्तः कारणानां मिथ्यात्वोपहत बुद्धीनां लघुपकृतीनाम् 'भाव' भावम्-अभिप्रायम् 'कोऽयं राजादिकः कस्य धर्म स्याऽनुयायी, कतरं धर्ममाश्रितः कस्य देवस्याऽजराधकः ? इत्यादि, 'तकाई' सण 'अबुज्झ' अबुधा-अनुमानादिना पराभिप्रायमज्ञात्वा यदि कश्चित्साधुः कमपि परतीर्थिकमुपदिशेत, येनोपदिष्टेन उपदेशेन परशास्त्रदेवादीनां निन्दाऽवगम्येत, स च परतीथिको निन्दाव वनं श्रुत्वा 'असहहाणे' जिनमतम् अश्रद्दधान:-अति कटुतां भावयन् 'खुइंपि' क्षौद्रमपि-क्षुद्रत्वमपि 'गच्छेन्ज' गच्छे--अतिक्रुद्धः सन् उपदेष्टारं विपियवादिनं मुनि प्रति विरुद्धमपि कुर्यात्, स्कन्दकाचार्यस्य पालक. पुरोहितवत्, स निन्दावचनक्रुद्ध , उपदेष्टुः 'आउस्स' आयुषः 'कालाइयार' कालातिचारम्-दीर्घस्थितिकत्वमपि 'वघाए' व्याघातरूपं विनाशरूपम्-परिक्षेप __टीकार्थ-जिनका अन्तःकरण कुशास्त्रों की वासना से वासित है। जिनकी बुद्धि मिथ्यात्व से उपहत है और जो स्वभाव से क्षुद्र है। ऐसे लोगों के अभिप्राय को जाने विना अर्थात् यह श्रोता राजा आदि कौन है ? किस धर्म का अनुयायी है ? किस देव का आराधक है ? इत्यादि बातों को न जान कर कोई साधु यदि अन्यमतावलम्बी को उपदेश दे और उससे शास्त्र या देव की निन्दा हो जाय तो वह निन्दा के वचन सुनकर जिनमत पर श्रद्धा नहीं करेगा। अत्यन्त कटुकता का अनुभव करता हुआ उपदेशक पर कुद्ध हो जाएगा। उपदेश देने वाले मुनि के विरुद्ध भी कुछ कर बैठेगा जैसे पालक पुरोहित ने स्कन्दकाचार्य के विरुद्ध किया था। वह दीर्घस्थिति वाली आयु का
ટીકાર્થ—જેઓનું અંતઃકરણ કુશાસ્ત્રોની વાસનાથી વાસિત છે, જેએની બુદ્ધિ મિથ્યાત્વથી ઉપહત-ઘેરાયેલી છે, અને જે સ્વભાવથી ક્ષુદ્ર છે, એવા લેકોના અભિપ્રાયને જાણ્યા વિના અર્થાત આ શ્રોતા રાજા વિગેરે કેણ છે?
ક્યા ધર્મના અનુયાયી છે? કયા દેવની આરાધના કરવાવાળા છે? વિગેરે બાબતેને ન જાણતાં કઈ સાધુ જ બીજા મતવાળાઓને ઉપદેશ આપે અને તેમ કરતાં તેઓના દેવ અગર શાસ્ત્રની નિંદા થઈ જાય, તો તે નિદાના વચન સાંભળીને જૈનમત પર શ્રદ્ધા નહી કરે, અને અત્યંત કડવા પણાને. અનુભવ કરીને ઉપદેશ કરનાર પર કોલ કરી બેસશે. અને ઉપદેશ આપવા વાળા મુનિ વિરુદ્ધ પણ કંઈક કરી બેસે. જેવી રીતે પાલક નામના પુરોહિતે કુંદકાચાર્યની વિરૂદ્ધ પ્રવૃત્તિ કરી હતી. અને તે દીર્ઘસ્થિતિવાળી આયુષ્યને
श्री सूत्रता सूत्र : 3