SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ३४० सूत्रकृताङ्गसूत्रे उज्जुयारे' सु ऋज्वाचार:- सुष्ठु-अतिशयेन जुः-संयमा-सदाचरणशील:-- संयममार्गमवर्ततः, 'से' सः-असौ 'समे' समः 'होइ' भवति । 'अझंझपत्ते' अझ झां प्राप्तः, झंझा-क्रोधो माया वा तद्रहितो भवति । अथवा अझंझाप्राप्तः वीतरागैः समस्तुल्यो भवति वीतरागो भवतीति । कुत्रापि प्रमादवशात् स्खलने आचार्यादिभ्य आक्षिप्तोऽपि यश्चित्तवृत्ति नाऽन्यथा करोति क्रोधादिकं नैव करोति, किन्तु पुनरपि संयमपालने तत्परो भवति, स एव विनयादिगुणैः संयुक्तो भवति । स एव सूक्ष्मार्थदर्शी, स एव पुरुषार्थकारी, स एव जात्यादिसंपन्ना, स एव संयमस्य परिपालयिता, स वीतरागवत् स्तुत्यो भवतीति भावार्थ: ॥७॥ होता है वही कुलीन कहलाता है, उंचे कुल में उत्पन्न होने मात्र से ही कोई कुलीन नहीं हो जाता ! वही संयमवान् या संयम का प्रवर्तक कहलाता है। ऐसा पुरुष ही सम या समभावी और अझझा प्राप्त अर्थात् क्रोध या माया से रहित होता है। अथवा वीतराग के तुल्यहोता है। अभिप्राय यह है कि प्रमाद के कारण कहीं स्खलना होने पर आचार्य आदि उपालंभ दें तो चितवृत्ति को जो अन्यथा नहीं करता, क्रोधादि नहीं करता, किन्तु पुनः संयम के पालन में तत्पर हो जाता है । वही साधु विनय आदि गुणों से युक्त होता वही सूक्ष्मदर्शी, पुरुषार्थकारी, जाति सम्पन्न, संयम पालने वालो और वीतराग के तुल्य स्तुत्य होता है ॥७॥ માનું હોય છે. કેમ કે સારા કુળમાં ઉત્પન્ન થઈને પણ જે શીલવાનું હોય છે, તેજ કુલીન કહેવાય છે, ઉંચાકુળમાં ઉત્પન્ન થવા માત્રથી જ કેઈ કુલીન થઈ જતું નથી. એજ સંયમવાનું અથવા સંયમને પ્રવર્તક કહેવાય છે. એ પુરૂષ જ સમ અથવા સમભાવી અને અઝંઝા પ્રાપ્ત અર્થાત કોંધ અથવા માયાથી રહિત હોય છે. અથવા વીતરાગની તુલ્ય હોય છે. કહેવાને અભિપ્રાય એ છે કે–પ્રમાદને કારણે કયાંક ખલન થઈ જવા છતાં આચાર્ય વિગેરેએ ઠપકે આપવાથી ચિત્તવૃત્તિને અન્યથા કરતે નથી એટલે કે ક્રોધ વિગેરે કરતો નથી, પરંતુ ફરીથી સંયમના પાલનમાં તત્પર થઈ જાય છે તે સાધુજ વિનય વિગેરે ગુણેથી યુક્ત હોય છે, તેજ સૂકમ દશ, પુરૂષાર્થ કારી, જાતિયુક્ત, સંયમનું પાલન કરનાર અને વીતરાગની તુલ્ય વખાણવા લાયક કહેવાય છે. છેલ્લા श्री सूत्रतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy