________________
२१६
सूत्रकृताङ्गसूत्र केचित् 'समणा' श्रमणाः-शाक्यादयः 'विसएसणं' विषयैषणम्-विषयाणां शब्दा. दिकामभोगानाम्-एषणं प्राप्तिमेव 'झियाति' ध्यायन्ति-विषयानेव ध्यायन्ति, इमे आत्तरौद्रध्यायिन एव सन्ति, अत एते 'कंका वा' कङ्का इव-मत्स्यैषिणःकपक्षिण इव 'कलुसाहमा' कलुषाधमा:-कलषाः कलुषचित्तत्तिकत्वात् , अतएव अधमाः सन्ति । यथा-कादयः पक्षिणो जलाश्रये निवसन्तः मत्स्यान्वेषणपरा अधमाः सन्ति, तथा-दण्डिनः शाक्यादयोऽपि विषयान्वेषणपराः कलुषवृत्तिकत्वेन अधमध्यानवन्तः सन्तीति भावः ॥२८॥ मूलम्-सुद्धं मग्गं विराहिना, इह मैगे उदुम्मई।
उम्मग्गगतां दुक्खं, घायमसति त तेहा ॥२९॥ छाया- शुद्ध मार्ग विराध्य, इह एके तु दुर्मतयः ।
___उन्मार्गगता दुःखं, घातमेष्यन्ति तनथा ॥२९॥ प्रकार मिथ्यादृष्टि और आरंभ परिग्रहवान होनेके कारण अनार्य कोई कोई श्रमण, जैसे शाक्य आदि, शब्दादि कामभोगो की प्राप्तिका ही ध्यान किया करते हैं। वे आर्तध्यान और रौद्रध्यान करने वाले हैं, अत एव कंक पक्षी के समान कलुषित चित्तवृत्ति वाले होने के कारण कलु. षित हैं और इसी कारण अधम हैं। ___तात्पर्य यह है कि जैसे कंक आदि पक्षी जलाशय पर रहते हुए मछलियों की ही खोज में तत्पर रहते हैं, उसी प्रकार शाक्य आदि भी विषयोंके अन्वेषण में तत्पर तथा कलुषित वृत्ति वाले होने से अधम हैं।२८। એજ પ્રમાણે મિથ્યા દૃષ્ટિવાળા અને આરંભના પરિગ્રહ વાળા હોવાના કારણે અનાર્ય એવા કઈ કઈ શ્રવણ, જેમકે-શાક, વિગેરે શબ્દાદિ કામગની પ્રાપ્તિનું જ ધ્યાન કર્યા કરે છે. તેઓ આર્ત ધ્યાન અને શૈદ્રધ્યાન કરવાવાળા છે. તેથી જ કંક પક્ષિની જેમ મલિન ચિત્તવૃત્તિ વાળા હેવાના કારણે કલુષિત છે. અને તે જ કારણથી અધમ છે,
તાત્પર્ય એ છે કે–જેમ કંક વિગેરે પક્ષિયો જલાશય પર, રહેતા થકા માછલિયેની જ શોધમાં તત્પર રહે છે, એ જ પ્રમાણે શકય વિગેરે પણ વિશ્વના અન્વેષણમાં તત્પર તથા કલુષિત-મલિન વૃત્તિવાળા હેવાથી अधम छे. ॥२८॥
श्री सूत्रतांग सूत्र : 3