________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् १११ कश्चिद्विषयार्थी पुनर्हिस्थ्यमेवावऽसम्बते । कश्चित्सातागौरवासक्तो वा 'संपूयणं'संपूजनं चामिलषति तादृशपूजाधभावे दीनः सन् पार्श्वस्थभावेन विषण्णो भवति । कश्चित्-'सिलोयकामी' इलोककामी यशसः कामी भूत्वा निमित्तादि लौकिकशास्त्रमधीते । साधुः समस्तमपि जगत् समभावेन पश्येत्, तथा-कस्यापि मियमपियं वा ना चरेत् । कश्चित् प्रवज्यामादाय परीषहादिभिर्वाध्यमानः प्रव्रज्यां परित्यज्य पतितो भवति । कश्चित् पूजाप्रशंसाभिलाषया निमित्तशास्त्रादिपरि. शीलनं करोतीति ॥७॥ उपसर्ग से पीड़ित होता है तो दीन बन जाता है, विषाद को प्राप्त होता है। कोई कोई विषयाभिलाषी तो गृहस्थवास को भी अंगीकार कर लेता है। कोई सातागौरव में आसक्त हो जाता है। कोई पूजा प्रतिष्ठा आदर सत्कार का इच्छुक हो जाता है और जब उसकी प्राप्ति नहीं होती तो पार्श्वस्थ धन कर विषादग्रस्त बन जाता है। कोई यश का लोलुप हो कर व्याकरण आदि लौकिक शास्त्रोंका अध्ययन करता है। ___ आशय यह है कि साधु सम्पूर्ण जगत् को अर्थात् समस्त प्राणियों को समदृष्टि से देखे। किसी का भला बुरा न करे ! कोई कोई दीक्षित होकर कष्ट आने पर पतित हो जाते है, कोई पूजा प्रशंसा की अभि. लाषा से व्याकरण आदि का परिशीलन करता है, किन्तु समभावी साधु को दोन विषण्ण (शोकग्रस्त) या पूजादि का अभीलाषी न होकर संयम का ही एकाग्र एवं दृढ चित्त से पालन करना चाहिए ॥७॥
યાભિલાષી-વિષયેની ઈછા વાળા તે ગૃહસ્થવાસને પણ સ્વીકારી લે છે. કઈ સાતા ગૌરવમાં આસક્ત થઈ જાય છે કે પૂજા, પ્રતિષ્ઠા અને આદર સત્કારની ઈચછા વાળા બની જાય છે, અને જ્યારે તેની પ્રાપ્તિ થતી નથી. ત્યારે જાથા પાશ્વથ બનીને બે યુક્ત બની જાય છે. કેઈ યશના ભી બનીને વ્યાકરણ વિગેરે લૌકિકશાસ્ત્રોનું અધ્યયન કરે છે,
કહેવાનો આશય એ છે કે—સાધુ સંપૂર્ણ જગતને અર્થાત્ સઘળા પ્રાણિજેને સમાન દૃષ્ટિથી જુએ. કેઈનું પણ ભલું કે બુરું ન કરે કઈ કોઈ દીક્ષા લીધા પછી કષ્ટ આવે ત્યારે પતિત થઈ જાય છે, કઈ કઈ પૂજા-પ્રશં. સાની ઈચ્છાથી વ્યાકરણ વિગેરેને અભ્યાસ કરે છે, પરંતુ સમભાવી સાધુએ દીન, ખેદ યુક્ત અથવા પૂજા વિગેરેના અભિલાષી ન બનીને એકાગ્ર અને દઢ ચિત્તથી સંયમનું જ પાલન કરવું જોઈએ. શા
श्री सूत्रकृतांग सूत्र : 3