SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ. १ वीर्य स्वरूपनिरूपणम् કર્ - कथितम् 'उवावाय' उपादाय श्रद्धया स्वीकृत्य - 'समीहए' समीहते - सम्यग् रूपेण हते मोक्षार्थसाधको द्रव्यः चेष्टते घ्यानाध्ययनादौ प्रयतते । धर्मध्यानावरोहाय धर्मादौ प्रयतमानो भवति । बालवीर्यं च 'भुज्जो भुज्जो' भूयो भूयःवारं वारम् 'दुहावास' दुःखावासम्, दुःखमावासयति इति दुःखायासः दुःखकस्थानम् येन येन प्रकारेण बालवीर्यवान् दुःखजनकनरकनिगोदादौ परिभ्रमति 'तहा तहा' तथा तथा - तेन तेन प्रकारेणाऽस्य बालवीर्यस्य अशुभाध्यवसायित्वात् 'असुहत्तं' अशुभत्वम् - अशुभत्वमेव प्रवर्धते । इत्थं संसारस्वरूपं विचारयतो मुनेः धर्मानुष्ठानादावेव मतिः प्रवर्तते इति । सम्यग्दर्शनज्ञानचारित्रतपांसि मोक्षमार्गः, इति तीर्थकरैरुपदिष्टः, अतो मोक्षार्थी तं मोक्षमार्गमेवाऽऽदाय विचरति, तात्पर्य यह है कि सम्यग्ज्ञान, दर्शन चारित्र और तप या श्रुत और चारित्र रूप धर्म ही मोक्ष का कारण है, ऐसो तीर्थकरों आदि ने उपदेश किया है । उस मोक्ष कारण को श्रद्धापूर्वक स्वीकार करके मोक्षार्थी पुरुष ज्ञान ध्यान आदि क्रियाओं में प्रवृत्ति करता है। इसके विपरीत बालवीर्य पुनः पुनः दुःखों का कारण होता है। बालवीर्यवान् पुरुष नरक - निगोद आदि में परिभ्रमण करता है । जैसे-जैसे वहां दुःखों को भोगता है, वैसे वैसे उसकी अशुभता अर्थात् परिणामों की मलीनता बढती जाती है । इस प्रकार संसार के स्वरूप का विचार करने वाले मुनि की धर्मध्यान अनुष्ठान में ही प्रवृत्ति होती है । आशय यह है कि सम्यग्दर्शन, ज्ञान चारित्र और तप मोक्ष के मार्ग हैं, ऐसा तीर्थंकरों का उपदेश है । अतएव मोक्षार्थी मोक्षमार्ग को તાત્પર્ય એ છે કે-સમ્યક્ જ્ઞાન; દન ચારિત્ર અને તપ અથવા શ્રુત અથવા ચારિત્ર રૂપ ધર્મ જ મેક્ષનું કારણ છે આ પ્રમાણે તીર્થં કર વિગેરે એ ઉપદેશ આપેલ છે. આ માક્ષ માર્ગના શ્રદ્ધા પૂર્વક સ્વીકાર કરીને મેાક્ષની ઈચ્છાવાળા પુરૂષા જ્ઞાન, ધ્યાન વગેરે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. આથી ઉલ્ટા ખાલ વી-અજ્ઞાનીયા વારંવાર દુઃખાના કારણ રૂપ થાય છે. ખાલવીવાળા પુરૂષો નરક-નિગોદ વિગેરેમાં પરિભ્રમણ કરતા રહે છે. ત્યાં જેમ જેમ દુઃખો ભાગવે છે, તેમ તેમ તેનું અશુભપણુ અર્થાત્ પરિણમનુ મલીન પણું વધતું જાય છે. આ રીતના સંસારના સ્વરૂપના વિચાર કરવાવાળા મુનિ ધમ-ધ્યાનના અનુષ્ઠાનામાં જ પ્રવૃત્તિ કરે છે. કહેવાના આશય એ છે કે-સમ્યગ્ જ્ઞાન, દન, ચારિત્ર અને તપ એ માક્ષના માર્યાં છે. આ પ્રમાણે તીથ કએ ઉપદેશ આપેલ છે, તેથી જ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy