SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्र टीका-'एगे' एके विद्वांसः 'कम्म' कमैंव वीर्यमिति 'पवेदं नि' प्रवेदयन्तिकथयन्ति, क्रियते-स्वप्रयत्नेन निष्पाद्यते इति कर्म, क्रियाया अनुष्ठानम्, तदेव कर्म वीर्यमिति प्रतिपादयन्ति । अथवा-अनुष्ठाने प्रवर्तकं तज्जनकम्, अष्टपकारमेव वीर्यमिति पतिपादयन्ति। तथाहि-औदयिकभावनिष्पन्न कौत्युपदिश्यते। औदयिकोऽपि भाव। कमोदयनिष्पन्न एव। 'सुब्बया' मुवताः वा शब्दः स्वार्थे । 'अकम्म' अकर्म अपि वीर्यमिति कथयन्ति, न विद्यते कर्म तद् अकर्म, वीर्यान्तरायक्षय ननितं जीवस्य स्वाभाविकं वीयम् । अपि शब्देन चारित्रमोहनीयोपक्रमक्षयोपशमननितं च वीर्यम्, एवं भूतं पण्डितवीर्यमितिभावः। 'एएहि' एताभ्वाम् ‘दोहि' द्वाभ्याम् 'ठाणेहिं स्थानाभराम्, सकर्मकाऽकर्म का पादितबालपण्डितवीर्याभ्यां व्यवस्थितं वीर्यमित्यभिधीपते । जेहिं' याभ्यां स्थानाभ्यां ययो वी स्थानयोः ‘मिच्चिया' माः-मरगधर्माणो मनुष्याः ___टोकार्थ-कोई विद्वान् कर्म को ही वीर्य कहते हैं। उनका कथन है कि अपने प्रयत्न से जो निष्पादित किया जाता है, वह कर्म है । वही कर्म वीर्य कहलाला है। अथवा अनुष्ठान में प्रवृत्ति कराने वाला वीर्य आठ प्रकार का है। औदायिकभाव से निष्पन्न कर्म है और औदयिक भाव भी कमोदय से उत्पन्न होता है। कोई सुव्रत कर्मरहित को भी वीर्य कहते हैं। वीर्यान्तराय कर्म के क्षय से उत्पन्न होने वाला जीव को स्वाभाविक वीर्य है। 'अपि' शब्द से चारित्रमोहनीय के क्षयोपशम से उत्पन्न वीर्य भी ग्रहण कर लेना चाहिए । वीर्य के यही दो भेद हैं। इनमें से कर्म वीर्य बालवीर्य कहालाता हौ और अकर्मवीर्य पण्डितवीर्य भी कहा जाता है। इन्हीं दो ટીકાથે—કેઈ વિદ્વાન કર્મને જ ધીય કહે , તેનું કથન એવું છે કે પોતાના પ્રયત્નથી જ સંપાદિત કરવામાં આવે છે, તેને કર્મ કહેવાય છે. અને એ કર્મ જ વીય' કહેવાય છે. અથવા અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવનાર વીર્ય આઠ પ્રકારનું કહેલ છે ઔદયિક ભાવથી યુક્ત કમ છે. અને ઔદયિક ભાવ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. કેઈ સુવ્રત કર્મથી રહિતને પણ “વીર્ય કહે છે. વીર્યનારાય કમનો ક્ષય થવાથી ઉત્પન્ન થવાવાળા જીવને સ્વાભાવિક વય હોય છે. અહિયાં 'अपि' शपथी यात्रि भोडनीयना क्षयोपशमी उत्पन्न थयेपीय° ५५५ ગ્રહણ કરવામાં આવેલ છે આ બે ભેદ જ “વીયના છે. આમાંથી ‘કર્મ વીર્ય એ બાલવીર્ય કહેવાય છે, અને “અકર્મવીર્ય એ પંડિતવીર્ય કહેવાય છે. આ બે ભેદ વાળા મનુષ્ય જોવામાં આવે છે. જે પ્રમાણે અનેક પ્રકા શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy