SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ६४६ सूत्रकृताङ्गसूत्र वीर्यम् । 'पवुच्चई पोच्यते-कथ्यते तीर्थकरादिभिः, 'सुयक्वाय' स्वाख्यातम्सुष्ठु आख्या कथितमिर थः, विशेषेग ईरयति प्रेरयति निष्कासयति अहितं येन तद्वीयमिति कथ्यते, जी.स्य शक्तिविशेषः 'वीरस्स' वीरस्य सुभटस्य 'किं नु' किं शब्दः जिज्ञासार्थः, नु शब्दो वितर्कवाची। 'वीरतं' वीरत्वं किम्, केन प्रकारेणाऽसौ सुभटो वीर इति कथ्यते। 'कह' कथम्-केन प्रकारेण 'चेय' च इदं वीरत्वम् 'पबुच्चई प्रोच्यते, यदिदं वीर्य द्विधाविभक्तमिति तत् कि केन वा कारणेन भवति, किं वा तस्य स्वरूपमिति । तीर्थकरगणधराभ्यां वीर्यस्य द्वौ भेदौ कथ्ये ते, तत्र जिज्ञास्यते-वीराणां केयं वीरता, कथं वा स चीर इत्याख्यायते इति भावः ॥१॥ __ यह वीर्य दो प्रकार का तीर्थकरो आदि ने कहा है। वीर्य जीव की एक विशिष्ट शक्ति है। जो विशेष रूप से प्रेरणा करता है-अहित को हटार है, वह वीर्य कहलाता है। ___'नु' शब्द जिज्ञासा के अर्थ में है, वितर्क का वाचक है। अर्थात् यहां यह प्रश्न उपस्थित होता है कि वीर पुरुष की वीरता क्या है ? किस प्रकार से वह सुभट वीर कहा जाता है ? दो प्रकार का जो वीर्य कहा गया है वह क्या है और किस कारण से होता है ? उसका स्वरूप क्या है ? ___ आशय यह है-तीर्थकर और गणधर वीर्य के दो भेद कहते हैं। यहाँ यह जिज्ञासा होती है कि वीरों की वीरता क्या है ? किस कारण से वीर पुरुष वीर कहलाता है ? ॥१॥ આ વીર્ય તીર્થકર વિરોરે એ બે પ્રકારનું કહેલ છે. વીર્ય જીવની એક વિશેષ પ્રકારની શક્તિ છે. જે વિશેષ રૂપે પ્રેરણા કરે છે-અર્થાત્ અહિતને હટાવે છે. બે વિર્ય કહેવાય છે. “3” શબ્દ જીજ્ઞાસાના અર્થમાં છે. અને વિતકને વાચક છે, અર્થાત્ અહિયાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વીરપુરૂષનું વીરપણું શું છે ? અર્થાત્ કઈ રીતે તે સુભટ અર્થાત્ વીર કહેવાય છે? વાય કે જે બે પ્રકારનું કહેલ છે, તે શું છે ? અને કયા કારણથી બે પ્રકારનું થાય છે ? તેનું સ્વરૂપ કેવું છે ? કહેવાને હેતુ એ છે કે તીર્થકર અને ગણધરે વીર્યના બે ભેદે કહે છે, અહિયાં એવી જીજ્ઞાસા થાય છે વીરોનું વીરપણું એ શું છે ? કયા કારણથી વીર પુરૂષ “વીર એ પ્રમાણે કહેવાય છે ? શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy