________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. १ अनुकूलोपसर्गनिरूपणम् ५३ त्परित्यक्तगृहोऽसि, तन्माभव । गृहमागच्छ । 'ताय' हे तात ! 'वितियंपि' द्वितीयमपि (कारणम्) । एकबारं पुराऽपि त्वं गृहकार्यकारणादुद्विग्नो भूत्वा पलायितोसि । द्वितीयं वारं पुनश्चळ । वयमेव ततत्सर्व कार्य करिष्यामः । 'पायामो' पश्यामः, वयमेव सर्व कार्य पश्यामः । तस्मात् 'तात्र सयं गिहं जामु' तस्मात् स्वकं गृहं यामः सर्वे वयमपि । हे तात! गृहकार्यात् त्वमुद्विग्नोमा भूः त्वदीयं सर्वमेव कार्यजातं वयमेव संपादयिष्यामः । गत्वा प्रत्ययं कुरु, न मनोऽनागतं प्रत्येति। अतः सर्वैर्गन्तव्यमेव गृहम् , माऽत्र किंचिदपि प्रयोजनविशेष पश्यामः ॥६॥ मूळम्-गंतुं ताय पुणो गच्छे ण तेणासमणो सिया।
अकामगं परिकम को ते वारेउ मरिहति ॥७॥ छाया--गत्वा तात पुनरागच्छे: न तेनाऽश्रमणस्याः ।
अकामगं पराक्रान्तं कस्त्वां वारयितुमर्हति ॥७॥ हम ही सब काम कर लेंगे। तुमने काम के भय से घर त्यागा है, ऐसा मत करो। घर चलो। एक बार तुम गृहकार्य से घबराकर भाग आये हो, अब दुवारा चलो। अब हम ही सब कार्य कर लिया करेंगे। हमी सब काम देख लेते हैं। हे पुत्र ! चलो घर चलें । ___ आशय यह है हे पुत्र ! घर के कामकाज से मत घबराओ। तुम्हारे सभी कार्य हम ही कर दिया करेंगे । घर चल कर खातरी कर लो। भविष्य की बात पर विश्वाप्त नहीं करना, अतः सघ को घर ही चलना चाहिए । यहां कोई विशेष प्रयोजन दिखाई नहीं देता॥६॥ બિલકુલ કરવું નહીં પડે. અમે જ બધું જ કામ કરી લઈશું. કામના ભયથી તારે ઘર છોડવાની જરૂર નથી. ઘરના કામથી ત્રાસીને તું સાધુ બની ગયે છે, પણ અમે તને ખાતરી આપીએ છીએ કે હવે તારે ઘરનું કામકાજ કરવાની જરૂર જ નહીં રહે. અમે અમારી જાતે જ બધું કામ કરી લઈશું. માટે હે પુત્ર! સાધુને વેષ ઉતારી નાખીને ઘેર પાછા ફર.
આ કથનને ભાવાર્થ એ છે કે-પુત્ર ઘરના કામકાજથી તારે ગભરાવું નહીં, કારણ કે અમે તારું બધું કાર્ય પતાવી દઈશું. ઘેર પાછા ફરીને તુ તેની ખાતરી કરી લે. મન ભવિષ્યની વાત પર વિશ્વાસ કરતું નથી, માટે તારે ઘેર જ પાછા ફરવું જોઈએ. અહીં કેઈ ખાસ પ્રજન દેખાતું નથી. આ
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨