________________
६१६
सूत्रकृताङ्गसूत्रे
जलेनाऽपि, अचित्तदेशेऽपि स्नाति । तथा यः शोभार्थ पादौ वस्त्रं वा प्रक्षालयति, एवं ह्रस्वं वस्त्रं दीर्घीकरोति, दीर्घ च ह्रस्वयति स संयमादतिदुरे भवतीति गणधरतीर्थकराः कथयन्ति इति भावः ॥ २१ ॥
कुशीलान् तदाचारं कथयित्वा एतत्प्रतिपक्षभूताः शीलवन्तः प्रतिपाद्यन्ते सूत्रकारेण 'कम्मं परित्राय' इत्यादि ।
मूलम् - कम्र्म परिन्नाय दगंसि धीरे वियंडेण जीविज्जं य आदि मोक्खं । से वीर्य कंदाइ अभुजमाणे विरेंते सिणाणा इस इत्थेयासु | २२ | छाया -- कर्म परिज्ञायोदके धीरो विकटेन जीवेचादिमोक्षम् ।
स बीजकन्दान् अभुंजानो विरतः स्नानादिषु स्त्रीषु ||२२||
आशय यह है कि जो शिथिलाचारी दोषरहित आहार की भी सन्निधि करके भोगता है, जो अचित्त जल से भी और अचित्त देश मैं भी स्नान करता है तथा जो शोभा बढाने के लिए लम्बे वस्त्र को छोटा और छोटे को लम्बा करता है, वह संयम से दूर रहता है। ऐसा तीर्थकर गणधरों का कथन है ||२१||
कुशीलों और उनके आचारों का कथन करके उनसे विपरीत शीलवानों (आचारवानों) का प्रतिपादन करते हैं-'कम्मं परिभाय' इत्यादि ।
शब्दार्थ - 'धीरे - धीरः' धीर पुरुष 'दर्गासि उदके' जलस्नानमें 'कम्मं परित्राय - कर्म परिज्ञाय' कर्मबन्ध को जानकर 'आदिमोक्खं
આ કથનનુ તાત્પર્ય એ છે કે જે શિથિલાચારી સાધુ દેષરહિત માહારની પણ સન્નિધિ કરીને તેના ઉપભેગ કરે છે, જે અચિત્ત જળ વડે શરીરના અમુક ભાગાને ધાવા રૂપ દેશસ્નાન કે બધાં ભાગાને ધાવા રૂપ પૂર્ણસ્નાન કરે છે, જે શાભાને માટે વજ્રને કાપીને ટ્કું કરે છે, કે સાધીને લાંબું કરે છે, તે સ`યમથી દૂર જ રહે છે, એવું તીથંકરા અને ગણધરોએ કહ્યું છે. માટે સયમની આરાધના કરનાર સાધુએ નિર્દોષ આહારને પણ સંચય કરવા જોઇએ નહીં, અચિત્ત જળ વડે પણ સ્નાન કરવું જોઇએ નહીં તથા કપડાંને શાભા વધારવા માટે કાપવુ* કે સાંધવુ જોઇએ નહી. ાગાથા ૨૧૫ કુશીલ અને તેમના આચારોનું કથન કરીને હવે સૂત્રકાર તેમનાથી વિપરીત એવાં શીલવાનાના (આચારવાને) પ્રતિપાદન કરે છે—
'कम्भं परिन्नाय' छत्याहि
शब्दार्थ' ' धीरे-धीरः' धीर पुरुष 'दर्शसि - उदके' ४सस्नानभां 'कम्मं परित्राय - कर्म परिज्ञाय' उर्भ मन्धने लगीने 'आदिमोक्ख' - आदिमोक्ष' ससा -
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨