________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ.७ उ.१ कुशीलवतां दोषनिरूपणम्
१०१
___ अन्वयार्थ:--(सायं च पायं अगणिं फुसंता) सायंकाले प्रातः प्रभातकाले अग्नि स्पृशन्तः अग्निहोत्रादिकं कुन्तिः (जे) ये (हुएन सिद्धि मुद्दाहरन्ति) हुतेन इचनेन सिद्धि मोक्षदाहरंति कथयन्ति तेऽपि मृपावादिन एव यतः (एवं सिपा सिद्धि) एवं हुतेन यदि सिद्धि मोक्ष: स्यात् भवेत् तदा (अगणि फुसंताग कुकम्मिणपि हवेज्ज) अग्नि म्पृशतां कुकर्मिणाम् अङ्गारदाहककुंभकारादीनामपि सिद्धिर्भवेदिति ॥१८॥
टीका-'जे' ये पुरुषाः 'हुएण' हबनेन 'अग्निहोत्रं जुहुयात्स्वर्गकाम एतादृशविधिवाक्यमनुरुध्य, अग्नौ हवनीयतादीनां प्रक्षेपात्मकयागारेण' 'सिद्धिमुदाहरंति' सिद्धि प्रतिपादयन्ति । यद्यपि-अग्निहोत्रं जुहुयात इति विभि. कुकर्मिणामपि भवेत्' अग्नि का स्पर्श करने वाले कुर्मियों को भी मोक्ष मिलजाय अर्थात् कुंभकार आदि को भी मोक्ष प्राप्तिहोजाय ॥१८॥
अन्ययार्थ--सायंकाल और प्रातः काल अग्नि का स्पर्श करने वाले अर्थात् होम आदि करने वाले जो लोग होम से सिद्धि मानते हैं, वे भी मृषाभाषी हैं। क्यों कि इस प्रकार से यदि सिद्धि हो तो अग्नि का स्पर्श करने वाले कुकर्मियों को भी सिद्धि प्राप्त हो जाएगी ॥१८॥ ___टोकार्थ--कोई कोई लोग 'अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः' अर्थात् स्वर्ग का अभिलाषी अग्निहोत्र करे इस प्रकार के विधियों की प्रेरणा से, हवन के द्वारा अर्थात् हवन करने योग्य घी आदि को अग्नि में प्रक्षेप करने रूप यज्ञ के द्वारा सिद्धि प्राप्त होना कहते हैं । 'यद्यपि अग्निવાળા કુકમિને પણ મોક્ષ મળી જાત અર્થાત્ કુંભાર વિગેરેને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ જાત છે ૧૮
સૂત્રાર્થ-જે લેકે એવું કહે છે કે સાયંકાળે અને પ્રાતઃકાળે અગ્નિને સ્પર્શ કરવાથી એટલે કે હોમ હવન કરવાથી મોક્ષ મળે છે, તે લેકે પણ મૃષાભાષી છે, કારણ કે આ પ્રકારે જે મોક્ષ મળતો હોય, તે અગ્નિને સ્પર્શ કરનારા કુકમ ઓને (પાપીઓને) પણ મોક્ષ મળતે હવે જોઈએ. ૧૮
टी -'अग्निहोत्र' जुहुयात् स्वर्गकामः' २१ प्राप्त ४२ डाय तो અગ્નિહોત્ર કરો” આ પ્રકારનાં વિધિ વાકથી પ્રેરિત થઈને કેટલાક લોકો હોમ હવન દ્વારા એટલે કે અગ્નિમાં આહુતિ આપતા એગ્ય ઘી આદિ પદા.
ને અગ્નિમાં હેમીને અથવા તે પદાર્થોને અગ્નિમાં હોમવા રૂપે યજ્ઞ દ્વારા અગ્નિનું યજન કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવું માને છે. જો કે
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨