________________
६०४
सुत्रकृताङ्गसूत्रे दावमम्, अग्निहोत्रात्यकर्मणा स्वर्गमाप्तिमेव वदन्ति न तु मोक्षम् । यतो हि मोक्षस्य तन्मतेऽविधेयत्वात्, तस्य कर्मजन्यत्वाऽभावाद, । तथापि-निष्कामतया क्रिपमाणमग्निहोत्रादिकं मोक्ष प्रयोजयतीति मीमांसकमतमाश्रित्य प्रतिपादितमिति न कोऽपि विरोधः। किं कुर्वन्त एवमुदाहरन्ति तत्राह-सायंचेत्यादि, सायं' सायंकाले 'पाय' मातः प्रातःकाले 'अगणि' अग्निम् 'फुसंता' स्पृशन्तः, सायं प्रातर्विधिवत् संस्कृताग्नौ हवनीयद्रव्याहुतेः प्रक्षेपं कुर्वन्तः ‘एवं' एवं तर्हि 'सिद्धि' सिद्धि र्मोक्षः 'सिया' स्यात्, भवेच्चेत् यदि संस्कृते समिद्धतमेऽग्नौ हविःप्रक्षेपान्मुक्तिमिलेत् तदा 'अगणि' अग्निम् 'फुसंताणं' स्पृशताम् 'कुकम्मिणंपि' होत्र जुहुयात् स्वर्गकाम' यह वाक्य अग्निहोत्र कर्म से स्वर्ग की प्राप्ति ही प्रतिपादित करता है, मोक्षमाप्ति का विधान नहीं करता, क्योंकि उनके मत में मोक्ष विधेय नहीं है। वह कर्मजन्य नहीं है। तथापि निष्कामभाव से किया जाने वाला अग्निहोत्र आदि कर्म मोक्ष का प्रयोजक होता है, ऐसा मीसांसकों का मत है। इस मत को लक्ष्य करके यहाँ प्रतिपादन किया गया है। अतएव कोई विरोध कहीं समझना चाहिए। __ क्या करते हुए वे ऐसा कहते हैं ? इसका उत्तर यह है कि सायं. काल और प्रातः काल अग्नि का स्पर्श करते हुए। सायंकाल प्रातः कालीन विधि से संस्कृत अग्नि में द्रव्य की आहुति का प्रक्षेप करते हुए वे ऐसा कहते हैं। किन्तु ऐसा करने से यदि मुक्ति मिलती ___'अग्निहोत्र जुहुयात् स्वर्गकामः' ! पाय द्वारा से प्रतिपाइन ४२. વામાં આવ્યું છે કે અગ્નિહોત્ર કર્મ દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી, કારણ કે તેમના મતમાં મેક્ષ વિધય નથી. તે કર્મજન્ય નથી છતાં પણ મીમાંસકેને એવો મત છે કે નિષ્કામભાવે કરવામાં આવતું અગ્નિહોત્ર આદિ કર્મ મોક્ષનું પ્રયોજન હોય છે. તે મતને અનુલક્ષીને અહીં ઉપર મુજબ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી હોમ હવન આદિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ थाय छ,' थे। 'अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः' 20 सूत्रने। ४२वामा કેઈ વિરોધ સમજવો જોઈએ નહીં.
શું કરતાં કરતાં તેઓ એવું કહે છે ? આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે-પ્રાત:કાળે અને સાયંકાળે અગ્નિને સ્પર્શ કરતાં તેઓ એવું કહે છે એટલે કે પ્રાતઃકાળે અને સાયંકાળે સંસ્કૃત અનિમાં ઘી, જવ આદિની
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨