________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ. १ कुशीलवतां दोषनिरूपणम् ५८३
तदेवं यो धर्म नाचरति तस्य मानुष्यमतिदुर्लमम् । अतो-'माणुसत्तं' मनुष्यत्यम् , दुर्लमं जानीहि । तथा-जन्मजरामरणरोगशोकादि नारकादिषु चाऽतिती. ब्रम् । 'मयं दद्रु' भयं दृष्ट्वा 'वालिसेगं अलंभो' बालिशेन सदसद्विवेकहीनेन पुरुषेण अलभ्यः लब्धुमयोग्यो धर्म इत्ये दपि दृष्ट्वा विचार्य । तथा निश्चितमवगत्व 'एकांत दुक्खो' एकान्तदुःखः यत्र सुखलेशोऽपि नास्ति सर्वथा दुःख मेष लोकानाम् 'जरिए व' ज्वरित इय, यथा ज्यराक्रान्तः एकान्तं दुःखमेवाऽनु भवेत्, तथा 'लोए' अयमपि लोको दुःखभाजनम् इत्यवगम्य । 'संबुज्झहा' संबुध्यध्यम्-सम्यग् बोधं प्राप्नुत, सर्वथा दुःखसंकुलोऽयं संसारिनिवहः । क्षुधितो यथा अन्नाभावे पोडयते, पिपासितो जलमन्तरा, वृश्चिकदष्टः प्रतिक्षणं पीडयते तथैवायं लोको ज्वराक्रान्त इव सर्वथा दुःखितो भवतीति । एवं दुख__ इस प्रकार जो धर्म का आचरण नहीं करता उसे मनुष्य भव की प्राप्ति होना अत्यन्त दुर्लभ है। इस कारण मनुष्यत्व को दुर्लभ समझो। तथा नारक आदि भयों में जन्मजरामरण रोग शोक आदि के दुःख को देखकर तथा अविवेकी जन धर्म को प्राप्त नहीं कर पाते, इस बात का विचार करो। तथा यह भी विचार करो कि यह लोक उसी प्रकार दुःखी और संतप्त हो रहा है जैसे ज्वरग्रस्त प्राणी। यह सब विचार करके सम्यक् बोध को प्राप्त करो।
जैसे भूखा मनुष्य अन्नके अभाव में पीड़ा का अनुभव करता है। पिपासा से व्याकुल पुरुष जल के विना छटपटाता है, विच्छू का डंसा प्रतीक्षण तडफता रहता है, उसी प्रकार यह लोक ज्वराक्रान्त की भाँति सर्वथा दुःखों से पीड़ित रहता है, इस प्रकार दुःखों से आकुल इस लोंक
આ પ્રકારની સઘળી અનુકુળતાઓ મળવા છતાં જે માણસ ધર્મનું આચરણ કરતો નથી, તેને ફરી મનુષ્ય ભવની પ્રાપ્તિ થવી અત્યન્ત દુર્લભ છે. આ કારણે મનુષ્યત્વને દુર્લભ સમજે. તથા નારક, તિર્યંચ આદિ ભવેમાં જન્મ, જરા, મરણ, રોગ, શેક આદિના દુઃખને દેખીને પણ અવિવેકી માણસે ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી, આ વાતનો વિચાર કરે. તથા એ વિચાર પણ કરવો જોઈએ કે આ લોક જવરગ્રસ્ત જીવના જે જ દુઃખી અને સંતપ્ત છે. આ બધી બાબતે વિચાર કરીને સમ્યફ બોધને પ્રાપ્ત કરો.
જેવી રીતે ભૂખે માણસ અન્નના અભાવને લીધે પીડાનો અનુભવ કરે છે, જેમ તૃષાથી વ્યાકુળ થયેલો પુરુષ પાણીને માટે તરફડિયાં મારે છે, જેમ વીંછીએ ડંખ માર્યો હોય એ પુરુષ ડંખની પીડાથી પ્રતિક્ષણ તરફ ડતે રહે છે, એજ પ્રમાણે આ લેક (આ લેકના જીવો) જવરગ્રસ્ત વ્યક્તિની જેમ નિરન્તર દુઃખથી પીડાતા જ રહે છે. આ પ્રકારે દુખેથી
શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર : ૨