SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टोका प्र.श्रु. अ.७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ५५९ अनेकशतयार तथा अन्यथा या प्रकारान्तरेण फलं प्रयच्छन्ति । अयं भावः-कि चित्कर्म तस्मिन्नेव जन्मनि फलं ददाति, किंचिच कर्म जन्मान्तरे फलदात । यथा दुःखविपाकास्य प्रथमश्रुतस्कन्धे कथितं मृगापुत्रस्य विषये, तथा दीर्घकाल स्थितिकं तु कर्म, अपर भवान्तरितं फलं ददति । 'संसारमावान ते' संसारमापन्ना: ते संसारे परिभ्रमन्तस्ते कुशीला जीयाः। 'परं परम्' अधिकादपि अधिकम्, शिरश्छेदादिकं दुःखमनुभवन्ति । येन प्रकारेण यत् कृतं तेनैव प्रकारेण एकवार मेष, अनेकशो वा, शतकृत्यः सहस्रकृत्यो वा फलमनुभवत्येव । 'बंधति वेदंति य दुन्नियाणि' बध्नन्ति, वेदयन्ति च दुर्नीतानि, आत्तध्यानं कृत्वा पुनः कर्म बध्नन्ति फल देते हैं। वे सैकड़ों भयों में फल देते हैं अथवा अन्यथा अर्थात् एक भव में भी फल देते हैं । जैसा दुःख विपाक नामक प्रथम श्रुतस्कंध में मृगापुत्र के विषय में कहा गया है, तदनुसार जो कर्म लम्बी स्थिति वाला होता है, वह अगले किसी भव में फल प्रदान करता है। संसार को प्राप्त दुराचारी जीय अधिक से भी अधिक मस्तकछेदन आदि दुःखों का अनुभव करते हैं । जो कर्म जिस प्रकार से किया गया है, यह उसी प्रकार से एक जन्म में या सैकड़ों हजारों जन्मों में फल देता है। दुराचारी जीव कर्मों को बांधते है और येदते हैं। वेदन करते समय आर्तध्यान करके पुनः नुतन कर्म का बंध करलेते हैं। जब उसका उदय आता है तो फिर आर्तध्यान करते हैं और फिर नवीन कर्म का बन्धन करते हैं। इस प्रकार बन्धन और वेदन का કે આ ભવમાં પણ કર્મ પિતાનું ફળ દે છે, અથવા પરભવમાં પણ ફળ દે છે. સેંકડો ભવોમાં પણ ફળ દે છે અથવા એક ભવમાં પણ ફળ દે છે જેવું દુઃખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કમાં મૃગાપુત્રના વિષયમાં કહેવામાં આવ્યું છે, તે પ્રમાણે જે કર્મ દીઘ સ્થિતિવાળુ હોય છે, તે કર્મ પછીના કઈ ભવમાં ફળ પ્રદાન કરે છે. સંસારમાં ભ્રમણ કરતે દુરાચારી જીવ મસ્તક છેદન આદિ ભારેમાં ભારે દુઃખનુ વેદન કરે છે. જે કમ જે પ્રકારે કરવામાં આવ્યું હોય છે, એજ પ્રકારે તે કર્મ એક જન્મમાં કે અન્ય સેંકડે કે હજારે ભોમાં ફળ દે છે. દુરાચારી છે બાંધે છે અને તેમનો દુખ વિપાક વેદતા રહે છે. વદન કરતી વખતે આર્તા ધ્યાન કરીને તેઓ પુનઃ નૂતન કર્મને બંધ કરી લે છે. વળી જ્યારે તે ઉદયમાં આવે છે, ત્યારે ફરી આર્તધ્યાન કરે છે અને ફરી નવા કર્મને બન્ધ કરે છે. આ પ્રકારે કોઈ કોઈ જીવન બન્ધન અને વેદનનો પ્રવાહ અનન્તકાળ સુધી ચાલુ રહે છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy