SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ५६० सूत्रछतागसूत्रे तथा स्वकृतकर्मणः फलं भुञ्जन्ति अयं भावः-कुशीलास्ते कर्म कृत्या यथा कथंचित्कर्मणां फलमुपभुञ्जन्त्येव एपदैव, एकजन्मनि वा, अनेकदाऽनेकजन्मनि वा । शतसहस्रजन्मनि या, एवं कर्म कुर्वन्तः फलमुपभुञ्जन्ति । पुनस्तत्कर्म कुर्वन्तो जन्मान्तरमजयित्या, पुनः कर्मफलमनुभवन्तः संसारे च क्रान्तातिक्रान्ता भवन्ति । तदुक्तम्-'मा होहि रे विसनो जीव ! तुमं विमणदुम्मणो दीणो। णहु चितिएण फिइइ तं दुक्खं जं पुरा रइयं ॥१॥ प्रवाह किसी किसी का अनन्त काल तक किसी का लम्बे काल तक और किसी का सदा काल तक चलता रहता है । अनादि काल से यही परम्परा चली आ रही है । उदीर्ण कर्मों को समभाव से सहन किये विना यह प्रवाह अवरुद्ध नहीं होता (नहीं रुकता) ___ आशय यह है-कुशील (पापी) जीय कर्मों का बंध करके किसी न किसी रूप में उनका फल भोगते हैं। कोई उसी जन्म में, कोई अगले जन्म में, कोई एक जन्म में कोई सैकड़ो हजारों जन्म में । वे फलोप. भोग के समय रागद्वेष करके नवीन कर्म उपार्जन करते हैं और फिर उस का फल भोगते हैं । इस प्रकार भावकर्म (रागद्वेष परिणति) से द्रव्यकर्म (ज्ञानावरणीयोदि आटकम) और द्रव्यकर्म से भावकर्म उत्पन्न होते रहते हैं। दोनों का उभयमुख कार्यकारणभाव बीज वृक्ष की सन्तान के समान अनादि काल से चला आ रहा है। इस अनादि कर्म કોઈને તે પ્રવાહ લાંબા કાળ સુધી ચાલુ રહે છે અને કોઈને સદાકાળ ચાલ જ રહે છે. અનાદિ કાળથી એજ પરંપરા ચાલી જ રહી છે. ઉદી (ઉદયમાં આવેલાં) કમેને સમભાવથી સહન કર્યા વિના આ પ્રવાહ અવરુદ્ધ થતો नया (Resतो नथी.) આ કથનનું તાત્પર્ય એ છે કે કુશીલ (પાપી) છ કમેને અન્ય કરીને કોઈને કોઈ રૂપે તેમનું ફળ ભેગવ્યા કરે છે. કોઈ એજ જન્મમાં, કઈ પછીના જન્મમાં, કોઈ સેંકડે કે હજારો જન્મમાં કર્મોનું ફળ ભેગવે છે. ફલોપભોગ કરતી વખતે તેઓ રાગદ્વેષ કરીને નવીન કર્મનું ઉપાર્જન કરે છે, અને પાછું તેનું ફળ ભેગવે છે. આ પ્રકારે ભાવકર્મ (રાગદ્વેષ પરિ. હતિ) વડે દ્રવ્યકર્મ (જ્ઞાનાવરણીય આદિ આઠ કમ) અને દ્રવ્ય કર્મ વડે ભાવકર્મ ઉત્પન્ન થતાં જ રહે છે. અને ઉભયમુખ, કાર્યકારાણ ભાવ બીજ વૃક્ષનાં સંતાનની જેમ અનાદિ કાળથી ચાલ્યું જ આવે છે, આ કર્મપ્રવાહને શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy