SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ५२२ सूत्रकृताङ्गसूत्रे टीका-तथा-'दाणाण' दानानाम् स्यपरानुग्रहार्थ दीयते परस्मै यत्तदानं तदनेकविधम् , तेषां दानानामनेकविधानां मध्ये 'अभयप्पयाणं' अभयपदानम् , जीवानां जीवितार्थिनां त्राणकारित्वाद् अभयदानं सर्वतः उत्तमम् । तदुक्तम् 'दीयते म्रियमाणस्य कोटिं जीवितमेव था। धनकोटि न गृह्णीयात्सर्यों जीवितु मिच्छति ॥ कोटिस्वर्णादिदानेनाऽपि न तथा तुष्यति जन्तुः यथा-समुपस्थिते मरणेऽभयदानेन । तथापि शास्त्र मन्दमतीनामधिकारात् तेषां सुखाऽचबोधाय एकं कथानकम् अभयदानसम्बद्धं स्वल्पयचसा प्रस्तौमि । तद्यथा-आसीद् वसन्तपुर टीकार्थ--अपने और परके अनुग्रह 'उपकार' के लिए जो दिया जाता है यह दान कहलाता है । दान के अनेक भेद हैं, उन सब प्रकार के दानों में अभयदान सब से उत्तम है, क्योंकि जीवन के अभिलाषी जीवों की उससे रक्षाहोती है। कहा भी है-'दीयते म्रियमाणस्य' इत्यादि। ___यदि मरते हुए प्राणी को एक करोड़ मुद्राएँ (मोहर) अश्या जीवन दिया जाय-दोनों में से एक देने को कहा जाय तो वह करोड़ मुद्राएँ (मोहर) लेना पसंद नहीं करेगा, वह जीवन ही की अभिलाषा करेगा। क्यों कि प्रत्येकप्राणी जीवित रहने की ही अभिलाषा करता है। मृत्यु उपस्थित होने पर जोर को कोड़ स्वर्णमुद्राएँ (मोहर) देने पर भी वैसा सन्तोष नहीं होता जैसा अभयदान से होता है। फिर भी मन्दमतियों के सुखावबोध के लिए अर्थात् मरलता से समझाने के लिए एक उदाहरण प्रस्तुत किया जाता है। जो इस प्रकार है-- ટીકાર્થ – સ્વ અને પરના અનુગ્રહ (ઉપકાર) નિમિત્તે જે આપવામાં આવે છે, તેને દાન કહે છે. દાનના અનેક ભેદ છે. તે સઘળા પ્રકારનાં દાનોમાં અભયદાન સૌથી ઉત્તમ છે, કારણ કે જીવવાની અભિલાષાવાળા ની તેના દ્વારા રક્ષા થાય છે. કહ્યું પણ છે કે'दीयते म्रियमाणस्य' इत्याहि મરણનો ભય જેની સામે ઉપસ્થિત થયો હોય એવા કોઈ પણ મનુષ્યને એક કરોડ સેના મોરે અથવા જીવનદાન અર્પવાનું કહેવામાં આવે અર્થાત્ બન્નેમાંથી એક જ વસ્તુ ગ્રહણ કરવાનું કહેવામાં આવે તે તે સોના મહાને પસન્દ કરવાને બદલે જીવનદાન જ પસન્દ કરશે, કારણ કે પ્રત્યેક પ્રાણીને પિતાને જીવ જ સૌથી અધિક પ્રિય હોય છે. ' મૃત્યુ ઉપસ્થિત થાય ત્યારે જીવને કરડે સેનામહોરો આપવામાં આવે તે પણ એટલે સંતોષ થતો નથી કે જેટલો અભયદાન-જીવનદાનમળવામી થાય છે. મદમતિવાળા લોકોને કઈ પણ વાત સરળતાથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy