________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५२३ नामकनगरे राजाऽरिदमनो नामा । स च कदाचित् चतुर्महिपी समुपेतः प्रासाद पातायने क्रीडयाऽऽत्मानं विनोदयस्तिष्ठति स्म । तेन राज्ञा कदाचित् चौरो रक्तकरवीरपुष्पसम्बद्धमुण्डमालो रक्ताऽम्बरपरिधानो रक्तचन्दनोपलिप्ताङ्गः प्रहतवाद्यडिण्डिमो राजपुरुषैः राजमार्गेण नीयमानः सपत्नीकेन दृष्टः । संहतामि स्ताभि महिषीभिः पृष्टं किं कृतमनेन, यदर्थ यस्येदृशी अवस्था लोकैश्च कापि नीयते । अनन्तरं राजपुरुषेण विज्ञापितम् यदयं परद्रव्याऽपहरणमकरोत् । नीति शास्त्रप्रदर्शितेन यथा परद्रव्याऽपहारको निर्णीतः । अतो मारणाय नीयते यध्य.
वसन्तपुर नामक नगर में अरिदमन नामका राजा था। एक बार वह अपनी चार रानियों के साथ राजमहल के झरोखे में क्रीडा करता हुआ विनोद कर रहा था। अपनी पत्नियों के साथ राजा की दृष्टि एक चोर पर पड़ी, उसके गले में लाल कनेर के पुष्पों की माला पड़ी थी, उसने लाल रंग के वस्त्र पहना था, लाल चन्दन से उसका शरीर लिप्त था। यह पुरुष वध करने योग्य है, इस प्रकार की डुगडुगी बजाई जा रही थी। ऐसे उस पुरुषको राजपुरुष राजमार्ग से ले जा रहे थे।
उसे देखकर रानियों ने मिलकर पूछा-'इसने क्या दुष्कर्म किया है जिसके कारण इसकी ऐसी दशा हुई है और राजपुरुष इसे कहाँ ले जा रहे हैं। . राजपुरुष ने उत्तर दिया इसने परकीय द्रव्य का अपहरण किया
સમાજાવવી હોય, તે ઉદાહરણ આપવું પડે છે. તેથી સૂત્રકાર એક ઉદાહરણ દ્વારા અભયદાનની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરે છે–વસન્તપુર નામે એક નગર હતું. અરિદમન નામને રાજા ત્યાં રાજ્ય કરતો. હતો એક દિવસ તે પિતાની ચાર રાણીઓની સાથે રાજમહેલના ઝરુખામાં બેઠે બેઠે વાર્તાવિનોદ કરી રહ્યો હતે. એવામાં રાણીઓની તથા રાજાની દષ્ટિ એક બદિવાન ચેર પર પડી. તેના ગળામાં લાલ કનેર (કરેલુ) નાં પુષ્પની માળા હતી, તેણે લાલ રંગનાં વસ્ત્રો પહેરેલાં હતાં, તેના આખા શરીર પર લાલ ચન્દનને લેપ કરેલ હતું, “આ પુરુષ વધ કરવાને યોગ્ય છે, એવી ઘોષણા થઈ રહી હતી તેવા ચેરને રાજ પુરુષો રાજમાર્ગ પરથી લઈને જતા હતા.
તેને જોઈને રાણીઓએ એક રાજપુરુષને બતાવીને પૂછયુ
આ માણસે શે અપરાધ કર્યો છે કે જેને કારણે તેની આ પ્રકારની દશા થઈ છે ?”
રાજપુરુષે જવાબ દીધે-“આ માણસે પારકા દ્રવ્યનું અપહરણ કર્યું છે.
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨