________________
५२०
सूत्रकृताङ्गसूत्रे जायते तत्राह-योधेषु प्रधानत्वात् वाक्यपमायशालित्यात, अर्थभेदेनोभयोः पार्थक्येन ग्रहणात् न पुनरुक्तिः । 'तह' तथा-'इसीण' ऋषीणां-तपस्विनां मध्ये 'वद्धमाणे' श्री वर्द्धमानः 'से?' श्रेष्ठः, इतः पुरा प्रशस्यमशस्यतरमशस्यतमादिना दृष्टान्तेन भगवतः स्वरूपमुग्यर्णितवान् । तदधुना तानेच दृष्टान्तान् प्रदय दार्शन्तिकं भगवन्तं नामग्रहणेन निर्दिष्टवान् । यथा योधेषु विश्वसेनः, यथा वा पुष्पेषु नीलमुत्पलम् , क्षत्रियेषु चक्रवर्ती, तथा तपश्चरतां मध्ये भगवान् पर्द्धमानस्वामी श्रेष्ठ इति ।।२२। मूलम्-दाणाण से, अभयप्पयाणं, सच्चे९ वा अणवज्जं वयंति ।
तवेसु वा उत्तमबंभचेरं लोगुत्तमे समैणे नायपुत्ते॥२३॥ सकती है, किन्तु इनमें से एक योद्धाओं में प्रधान है और दुमरा प्रभायशाली वाक्य वाला है। इस प्रकार दोनों के अर्थ में भेद होने से पुनरुक्ति नहीं समझनी चाहिए।
उसी प्रकार ऋषियों में श्रीवर्द्धमान श्रेष्ठ हैं। इससे पूर्व प्रशस्य, प्रशस्यतर और प्रशस्यतम आदि दृष्टान्तों द्वारा भगवान् के स्वरूप का वर्णन किया था, अब उन्हीं दृष्टान्तों को दिखलाकर दार्शन्तिक भगवान् का नामोल्लेख करके निर्देश किया है।
जैसे योद्धाओं में विश्वसेन, पुष्पों में नीलकमल का पुष्प, क्षत्रियों में दान्तवाक्य चक्रवर्ती प्रधान है, उसी प्रकार तपस्वियों में बर्द्धमान स्वामी श्रेष्ठ हैं ॥२२॥ થત લાગે છે. બંનેમાંથી કઈ પણ એકની ઉપમા આપી હતી તે કામ ચાલી શકત.
સમાધાન-વિશ્વસેન દ્ધાઓમાં પ્રધાન હતું, અને દાતવાકય પ્રભાવ શાળી વાક્યવાળે હતો. આ કારણે તે બને ચકવતીઓમાં ખાસ વિશિષ્ટતા હોવાથી અને બન્નેના અર્થમાં ભેદ આવતા હોવાથી ઉપમામાં પુનરુક્તિ દેષનો સંભવ રહેતા નથી
આગળ પ્રશસ્ય પ્રશસ્યતર, અને પ્રશસ્યતમ આદિ દુષ્ટાન્ત દ્વારા મહાવીર પ્રભના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, હવે એજ દષ્ટાન્તોને આધારે દાષ્ટ્રતિક ભગવાનના નામના ઉલેખ સાથે નિર્દેશ કરવામાં આવે છે
જેમ યોદ્ધાઓમાં વિશ્વસેન, પુપિમાં નીલકમલ, અને ક્ષત્રિમાં દાન્તવાકય શ્રેષ્ઠ ગણાય છે, એ જ પ્રમાણે તપસ્વીઓમાં વર્ધમાન સ્વામી શ્રેષ્ઠ છે. ૨૨
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨