________________
४६४
सूत्रकृताङ्गसूत्रे हस्ताऽऽमलकमिव सर्वदैव पश्पति, आविर्भूतसांपतिकात् केवलज्ञानात् ज्ञानपतिबन्धकज्ञानावरणीयस्य कर्मणो विनष्टत्वात्। यथा-आशुपज्ञस्तथाऽतिविषमतपश्चरणशीलोऽपि, न तु परतीर्थिकवत् परिग्रहपरिवृतः। (अणंतनाणी) अनन्तज्ञानी-अविनाशज्ञानवान् अन्त शब्दस्य नाशार्थे प्रसिद्धः, न विद्यते अन्तो विनाशो यस्य तत् अनन्तम् अनन्तं च तज्ज्ञानमिति अनन्तज्ञानं तद्विद्यते यस्य सोऽनन्तज्ञानी । अथवा -अनन्तपदार्थपरिच्छेदकं विशेषग्राहकं ज्ञानं यस्य सोऽनन्तज्ञानी, (य) च (अणंतदसी) अनन्तदर्शी, अनन्त-समान्यार्थपरिच्छेदकं दर्शन विद्यते यस्य सोऽनन्तदर्शी केवलदर्शनीत्यर्थः । यद्यपि ज्ञानदर्शने समानार्थके, इति एकेनापि निर्वाहे मलक के समान सदैव जानते थे, क्योंकि ज्ञान में रुकावट उत्पन्न करने वाला उनका ज्ञानावरणीय कर्म क्षीण हो चुका था।
भगवान् जैसे महाऋषि थे, उसी प्रकार अत्यन्त घोर तपश्चरण करने वाले भी थे। परतीथिको के समान वे परीग्रह से युक्त नहीं थे।
भगवान् अनन्तज्ञानी थे। अन्त शब्द का एक अर्थ "विनाश' भी प्रसिद्ध है, अतएव अनन्त का अर्थ है अविनाशी । जिसका अन्त अर्थात् विनाश न हो वह अनन्त । ऐसे ज्ञानवाले को अनन्तज्ञानी कहते हैं। अथवा अनन्त पदार्थों को जाननेवाला विशेष ग्राहक ज्ञानवाला अनन्त. ज्ञानी कहलाता है। ___ और भगवान् अनन्तदर्शी थे। सामान्य अर्थ को जाननेवाला दर्शन जिनका अनन्त हो, उन्हें अनंतदर्शी कहते हैं। यद्यपि ज्ञान और दर्शनक તેથી છવસ્થાની જેમ વિચાર કરી કરીને કે કલ્પના કરીને કોઈ પદાર્થ ને જાણવા પ્રયત્ન કરતા નથી. તેઓ સમસ્ત પદાર્થોના સ્વરૂપને હાથમાં રહેલા આમળાની જેમ જાણવાને સમર્થ હતા, કારણ કે જ્ઞાનના અવધક જ્ઞાનાવરણીય કર્મને તેમણે ક્ષય કરી નાખ્યું હતું.
મહાવીર પ્રભુ જેવાં મહાઋષિ હતા, એવાં જ મહાન તપસ્વી પણ હતા. જેઓ પરતીર્થિકની જેમ પરિગ્રહથી યુક્ત ન હતા.
ભગવાન અનન્ત જ્ઞાની હતા. “અન્ત” પર વિનાશના અર્થમાં વપરાય છે. જેને અન્ત હેતે નથી એવા પદાર્થને અનંત કહે છે. મહાવીર પ્રભુને અનન્ત જ્ઞાનના ધારક કહ્યા છે કારણ કે તેમનું જ્ઞાન કદી નાશ ન પામે એવ-અવિનાશી-હતું. અથવા અનંત પદાર્થોને જાણનાર વિશેષ ગ્રાહક જ્ઞાનવાળાને અનન્તજ્ઞાની કહેવાય છે.
મહાવીર પ્રભુ અન—દશ હતા. સામાન્ય અર્થને જાણનારૂં અનન્ત દર્શન જેઓ ધરાવતા હોય છે, તેમને અનન્તુદશી કહે છે. જો કે જ્ઞાન અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨