________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ४६३ अष्टविधं कर्म, तादृशान् कुशान् लुनाति-छिनत्ति इति कुशल । प्राणिनां स्वस्य च कर्मणां विनाशनेन पटुरित्यर्थः, दृश्यते हि इहापि सर्वसम कुशलप्रयोगः, यथाऽयं व्याकरणे कुशलः कुशलोऽयं न्यायशास्त्रे इत्यादि । तथा-भगवानपि भावकुशाष्टविध कर्म विनाशनेऽतिशयेन कुशलः । (महेसी) महा ऋषिः, महांवासी ऋषिश्च महर्षिः - अत्यन्तोग्र तपश्चणानुष्ठायित्वाद अतुलपरीषदोपसर्ग सहनाच्चेति । भगवान् तपोबलेन घातिकर्मचतुष्टयं विनाश्य संप्राप्त केवलज्ञानः । अतः सर्वत्र सर्वदा तस्योपयोगस्तिष्ठत्येव न तु उमस्थ इव विचिन्त्य जानाति । किन्तु सर्वानेव पदार्थान्
वान् 'कु' अर्थात् आत्मा रूपी भूमि में 'श' अर्थात् शयन करनेवाले रहने या उत्पन्न होने वाले 'कुश' अर्थात् आठ प्रकार के कर्मों को लुनने वाले अर्थात् छेदन करनेवाले होने से 'कुशल' थे। आशय यह है कि भगवान् प्राणियों के तथा अपने कर्मों का विनाश करने में अतिशय पटु थे । लोक में भी सर्वसमर्थ अर्थ में कुशल शब्द का प्रयोग होता है, जैसे यह व्याकरण में कुशल है, यह न्याय या सर्वशास्त्रों में कुशल है इत्यादि । इसी प्रकार भगवान् भी अष्ट विष कर्म रूप भाव 'कुश' का विनाश करने में अतिशय कुशल थे । भगवान् महाऋषि थे उग्रतपश्चरण करने से और घोर परीषहोपसर्ग सहन करने से महाऋषि थे । कर्मों की निर्जरा करके उन्होंने चार घातिक कर्मों का क्षय कर दिया था, अतएव उनका उपयोग सर्व पदार्थों में सदैव व्याप्त ही रहता था। वे छद्मस्थ की भाँति सोच विचार नहीं जानते थे, समस्त पदार्थों को हस्ता
અથવા लगवान 'कु' भेटले आत्मा ३पी भूमिमां, 'श' भेटले शयन ४२नारा-रडेनारा अथवा उत्पन्न थनार, 'कुश' भेटमा प्रहारना भनु છેદન કરનારા હતા, તે કારણે તેમને કુશલ કહ્યા છે. આ કથનનેા ભાવા એ છે કે મહાવીર પ્રભુ પેાતાનાં કર્મના તથા પ્રાણીઓનાં કર્મોના વિનાશ श्वासां निपुणु हता. ते मां यथ 'सौथी समर्थ' ना अर्थ मां 'कुशल' शण्डनो પ્રયાગ થાય છે. જેમકે ‘તે વ્યાકરણમાં કુશલ છે, તે ન્યાયમાં કુશલ છે, તે સ શાસ્ત્રોમાં કુશલ છે.' એજ પ્રમાણે મહાવીર પ્રભુ પણુ આઠ પ્રકારના કર્મ રૂપ કુશના વિનાશ કરવામાં અતિશય કુશલ હતા. તે ઉગ્રતપસ્યા કરનારા હતા અને ઘારપરીષહેા અને ઉપસર્ગો સહન કરવાવાળા હતા તેથી તેમને મહર્ષિ કહ્યા છે. કર્માંની નિશ કરીને તેમણે ચાર પ્રકારનાં ઘાતિયા કર્મોના ક્ષય કરી નાખ્યા હતા, તેથી તેમનુ જ્ઞાન-ઉપયાગ સવ પદાર્થમાં સદા વ્યાપ્ત જ રહેતુ હતું. તેનુ' જ્ઞાન છદ્મસ્થાના જેવુ... અપૂણુ` કે મર્યાદિત ન હતું,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર :૨