________________
समयार्थबोधिनी टीका प्र. शु. अ. ६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ४५३ अथ श्रीमहावीरप्रस्तुतिनामकं षष्ठमध्ययनं प्रारभ्यते
गतं पश्चममध्ययनम्, साम्प्रतं षष्ठमारभ्यते । तस्य षष्ठस्याध्ययनस्य पश्चमाध्ययनाऽनन्तरं क्रमप्राप्तस्याऽयमभिसम्बन्धः । अत्राऽनन्तरपूर्वाध्ययने नरकस्वरूपं प्रतिपादितम् । तत्खलु भगवता तीर्थकरेण श्रीमन्महावीरवर्द्धमानस्वामिनाऽभिहितमिति तस्यैव भगवतो महावीरस्य गुणवर्णनमकारेण चरितं प्रतिपाद्यते, उपदेष्टुर्गुणगुरुत्वात् शास्त्रस्यापि गुरुत्वं सिद्धं स्यादित्यनेन सम्बन्धेनायातस्यास्य षष्ठस्याध्ययनस्येदमादिमं सूत्रम् ।
छठे अध्ययन का प्रारंभ (वीरस्तव)
1
पंचम अध्ययन समाप्त हुआ । अब छठा अध्ययन प्रारंभ किया जाता है । पंचम के पश्चात् क्रम प्राप्त षष्ठ अध्ययन का सम्बन्ध इस प्रकार है- पाँचवें अध्ययन में नरक का स्वरूप वर्णित किया गया है । वह स्वरूप तीर्थंकर भगवान् श्री महावीर बर्द्धमानने कहा है । अतएव उन्हीं भगवान् महावीर के गुणों को वर्णन करने के लिए छठा अध्ययन कहते हैं क्योंकि उपदेष्टा गुणों से महान होता है और उससे शास्त्र की महत्ता सिद्ध होती है । इस सम्बन्ध से प्राप्त छठे अध्ययन का यह प्रथम सूत्र है- 'पुच्छस्सु णं' इत्यादि ।
છઠ્ઠા અયયનના પ્રાર‘ભ (वीरस्तव)
પાંચમું અધ્યયન પૂરૂ થયું, હવે છઠ્ઠા અધ્યયનની શરૂઆત થાય છે. પાંચમાં અધ્યયન સાથે આ અઘ્યયનના આ પ્રકારના સબધ છે-પાંચમાં અધ્યયનમાં નરકના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યુ' છે. તે સ્વરૂપનુ' તીર્થંકર ભગવાન શ્રી મહાવીર વર્ધમાને પ્રતિપાદન કર્યુ છે. તેથી તે ભગવાન મહા વીરના ગુણેનુ વર્ણન કરવા માટે આ છઠ્ઠું અધ્યયન કહેવામાં આવે છે. ઉપદેશકે! મહાન ગુણેથી સ'પન્ન હાય છે, તેમના ગુણેા ગાવાથી શાસ્ત્રની મહત્તા સિદ્ધ થાય છે. તેથી જ આ અધ્યયનમાં મહાવીર પ્રભુના શુષ્ણેાનુ વન કરવામાં આવ્યું છે. આ અધ્યયનનુ` સૌથી પહેલુ' સૂત્ર આ પ્રમાણે છે, 'gfooty of' Seuile,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨