________________
४५२
सूत्रकृताङ्गसूत्रे चातुर्गतिकसंसारमध्यपतितपाणिनां केवलं दुःखमेव यस्मात् , तस्मात् मोक्षस्य तत्कारणसंयमस्य एवं अनुष्ठाने यावज्जीवं रतः सन् पंडितमरणमपेक्षमाणः 'यथा पापपुरुषाणां नरकगतिरुक्ता, एवमेव तिर्यग्मनुजदेवगतिया । एष चातुर्गतिकसंसारः-अनन्तं तत्तत्कर्माऽनुरूपं फलं प्रयच्छति' । इति विचार्य बुद्धिमान् ज्ञात्वैतस्सवम् पंडितमरणमिच्छन् निरतिचारं संयमं पालयेदिति ॥२५॥ इति श्री-विश्वविख्यात जगद्वल्लभादिपदभूपितबालब्रह्मचारि--'जैनाचार्य' पूज्यश्री-घासीलालबतिविरचितायां श्री सूत्रकृताङ्गस्य "समयार्थबाधिन्याख्यायां" व्याख्यायां पंचमाध्ययनस्य द्वितीयोदेशकः समाप्तः ॥५-२॥
इति नरकविभक्तिनामकं पञ्चममध्यानं समाप्तम् भाव यह है-यहां नरकगति का विपाक विस्तारपूर्वक दिखलाया हैं । इससे यह नहीं समझना चाहिये कि चार गतियों में से केवल नरकगति में ही दुःखों का अनुभव करना पड़ता है, शेष तीन गतियों में नहीं । वास्तव में चारों गतियां दुःख से परिपूर्ण हैं । चारों गतियों के प्राणियों को दुःख है, अतएव मोक्ष या संयम के ही अनुष्ठान में जीवनपर्यन्त निरत रहे । पण्डिनमरण की प्रतीक्षा करे । यह चातुर्गतिक संसार अनन्त है और इसमें कर्मानुसार फल की प्राप्ति होती है। बुद्धिमान इन सब तथ्यों को जानकर निरतिचार संयम का पालन करे॥२५॥
॥द्वितीय उद्देशसमाप्त ॥
॥पाँचवां अध्ययन समाप्त ॥ પ્રરૂપણ કરવામાં આવી છે, તેનાથી માહિતગાર થઈને પંડિતમરણ રૂપ કાળની પ્રતીક્ષા કરતા થકા સંયમની આરાધના કરવી જોઈએ.
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–અહીં નરકગતિના વિપાકનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તેથી એવું સમજવું જોઈએ નહીં કે ચાર ગતિઓમાંની માત્ર નરકગતિમાં જ દુખનું' વેદન કરવું પડે છે. બાકીની ત્રણે ગતિઓમાં દુઃખ અનુભવવું પડતું નથી. ખરી રીતે તો ચારે ગતિએ દુઃખથી પરિપૂર્ણ છે. ચારે ગતિના છ દુઃખી છે, એ વિચાર કરીને સંસારના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, સાધુએ સંયમનાં અનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહેવું જોઈએ. તેણે પંડિતમરણની પ્રતીક્ષા કરવી જોઈએ આ ચતુર્ગતિક સંસાર અનંત છે, અને તેમાં કર્માનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિમાન પુરુષે આ સઘળાં તને સમજી લઈને નિરતિ. ચાર સંયમનું પાલન કરવું જોઈએ. રપા
છે બીજે ઉદ્દેશક સમાપ્ત છે છે પાંચમું અધ્યયન સમાપ્ત છે
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨